Mahashivratri 2021: મહાશિવરાત્રી પર શિવ યોગની સાથે સાથે હશે ધનિષ્ઠા નક્ષત્ર, જાણો પૂજા વિધિ, મુહૂર્ત અને મહત્વ

Mahashivratri 2021: મહાશિવરાત્રી 2021માં 11 માર્ચ (ગુરુવાર)ના રોજ છે. આ વર્ષે મહાશિવરાત્રી પર અનેક શુભ સંયોગ રચાશે.

Mahashivratri 2021: મહાશિવરાત્રી પર શિવ યોગની સાથે સાથે હશે ધનિષ્ઠા નક્ષત્ર, જાણો પૂજા વિધિ, મુહૂર્ત અને મહત્વ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 17, 2021 | 4:41 PM

Mahashivratri 2021: મહાશિવરાત્રી 2021માં 11 માર્ચ (ગુરુવાર)ના રોજ છે. આ વર્ષે મહાશિવરાત્રી પર અનેક શુભ સંયોગ રચાશે. જ્યોતિષીઓના કહેવા મુજબ મહાશિવરાત્રી પર શિવયોગ સાથે આત્મીય નક્ષત્ર હશે અને મકર રાશિમાં ચંદ્ર બેસશે. હિન્દુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રી મહા મહિનાના કૃષ્ણ પક્ષના ચોથા દિવસે ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતીય પંચાંગ (અમાવસ્યંત પંચાંગ) અનુસાર મહાશિવરાત્રીનો તહેવાર મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર ઉજવવામાં આવે છે. આ બંને તારીખ એક જ દિવસે આવે છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા પૂરા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે ભગવાન શિવની પૂજા અને વ્રત કરે છે, તેને જીવનમાં સુખ-શાંતિ મળે છે. તેમજ સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે અને અવિવાહિત લોકોના વિવાહના યોગ પણ બને છે.

મહા શિવરાત્રી 2021 શુભ મુહૂર્ત

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

નિશિથ કાળ પૂજા મુહૂર્ત: 24:06: 41થી 24:55:14. અવધિ: 0 કલાક 48 મિનિટ. મહાશિવરાત્રી પારણા મુહૂર્તા: 06: 36: 06થી 15:04:32.

મહાશિવરાત્રીના દિવસે કાળસર્પ દોષને પૂજાથી દૂર કરવામાં આવે છે

ધાર્મિક વિધિ વિધાન દ્વારા મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી કાળસર્પ દોષ દૂર થાય છે. એવું કહેવામાં આવે છે કે ચંદ્ર અશુભ હોવાથી પૈસાની ખોટની સંભાવના છે. આ દિવસે શિવ પરિવારની પૂજા કરવાથી વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થાય છે.

મહાશિવરાત્રીનું મહત્વ

એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રી પર ભગવાન શંકરની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. મનપસંદ વરને મેળવવાનો આશીર્વાદ મળે છે. ભગવાન શિવની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે.

મહાશિવરાત્રી વ્રત પૂજા પદ્ધતિ

1. માટી અથવા તાંબાના લોટામાં પાણી અથવા દૂધ ભરીને બીલીપત્ર, ધાતુરના ફૂલ, ચોખા વગેરેને શિવલિંગ પર ચઢાવવા જોઈએ.

2. મહાશિવરાત્રીના દિવસે શિવપુરાણ અને મહામૃત્યુંજય મંત્ર અથવા શિવનો પંચકક્ષા મંત્રનો પાઠ કરવો જોઈએ. વળી, મહાશિવરાત્રી પર રાત્રી જાગરણનો પણ મહિમા છે.

3. શાસ્ત્રો અનુસાર નિશીથ કાળ દરમિયાન મહાશિવરાત્રીની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે, ભક્તો તેમની અનુકૂળતા મુજબ ભગવાન શિવની પૂજા પણ કરી શકે છે.

આ પણ વાંચો: Holi 2021 Dhruv Yog: આ હોળીએ બને છે ધ્રુવ યોગ, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">