સુરેન્દ્રનગર : બજાણા પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કેસ, ખોટી ફરિયાદ કર્યાનો પોલીસ પરિવારનો આક્ષેપ

સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ મામલે ફરિયાદનો ભોગ બનનાર પોલીસ કર્મચારીઓ અને જીઆરડી જવાનના પરીવારજનો અને સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટર તેમજ DySP કચેરી ખાતે રજૂઆત કરી હતી. ત્રણ પોલીસ કર્મચારીઓ અને એક જીઆરડી જવાન સામે ફરિયાદ નોંધાઈ હતી

Follow Us:
| Updated on: Nov 17, 2023 | 10:00 AM

સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ મામલે ફરિયાદનો ભોગ બનનાર પોલીસ કર્મચારીઓ અને જીઆરડી જવાનના પરીવારજનો અને સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટર તેમજ DySP કચેરી ખાતે રજૂઆત કરી હતી.

પોલીસ વિભાગની અંદરો અંદરની ખેંચતાણ અને રાગદ્વેષના કારણે પોલીસ કર્મચારીઓ સામે ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનો પોલીસ કર્મચારીઓ અને જીઆરડી જવાનના પરીવારજનોએ આક્ષેપ કર્યો છે. બજાણા PSI વિદેશી દારૂનો જથ્થો ભરતી વખતે સ્થળ પર હાજર હોવા છતાં વિદેશી દારૂ સગેવગે કરવાની ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનો પોલીસ કર્મચારીઓ અને જીઆરડી જવાનના પરીવારજનોએ આક્ષેપ કર્યો છે. પોલીસ દ્વારા જ ઝડપાયેલ વિદેશી દારૂ બારોબાર સગેવગે અને વેચાણ કરવાની ત્રણ પોલીસ કર્મચારીઓ અને એક જીઆરડી જવાન સામે ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર સમાચાર: પોલીસે જ કરી 606 દારૂની બોટલની ચોરી, PSIએ જ નોંધાવી ફરિયાદ

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">