સુરેન્દ્રનગર સમાચાર: પોલીસે જ કરી 606 દારૂની બોટલની ચોરી, PSIએ જ નોંધાવી ફરિયાદ
આ પોલીસકર્મીઓ પકડેલા દારૂનો નાશ કરવામાં આવતો હતો તે દરમિયાન દારૂ સગેવગે કર્યો હતો. જેની ખુદ PSIએ જ 606 વિદેશી દારૂની બોટલની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. હાલ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. ત્યારે સવાલ એ છે કે જો પોલીસ જ દારૂની ચોરી કરે તો લોકો ફરિયાદ કોને કરે ?
આમ તો પોલીસનું કામ દારૂ પકડવાનું હોય છે. પરંતુ જો પોલીસ જ દારૂની ચોરી કરે તો ? વાત છે સુરેન્દ્રરનગરની જ્યાં 3 પોલીસકર્મીઓ અને GRD જવાને દારૂની ચોર કરી પાટડીમાં પોલીસે પકડેલો દારૂ ચોર લીઘાની ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસકર્મીઓ પકડેલા દારૂનો નાશ કરવામાં આવતો હતો તે દરમિયાન દારૂ સગેવગે કર્યો હતો.
PSIએ જ 606 વિદેશી દારૂની બોટલની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. કૃપાલસિંહ, ભાવેશ રાવલ અને ગોવિંદ નામના પોલીસકર્મી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. હાલ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. ત્યારે સવાલ એ છે કે જો પોલીસ જ દારૂની ચોરી કરે તો લોકો ફરિયાદ કોને કરે ?
આ પણ વાંચો: સુરેન્દ્રનગરના ખાખરાળી ગામે ખેડૂતે કરી આત્મહત્યા, પોતાના જ ખેતરમાં ઝેરી દવા ખાઈ જીવન ટુકાવ્યું
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: SAJID BELIM)