સુરેન્દ્રનગર સમાચાર: પોલીસે જ કરી 606 દારૂની બોટલની ચોરી, PSIએ જ નોંધાવી ફરિયાદ

આ પોલીસકર્મીઓ પકડેલા દારૂનો નાશ કરવામાં આવતો હતો તે દરમિયાન દારૂ સગેવગે કર્યો હતો. જેની ખુદ PSIએ જ 606 વિદેશી દારૂની બોટલની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. હાલ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. ત્યારે સવાલ એ છે કે જો પોલીસ જ દારૂની ચોરી કરે તો લોકો ફરિયાદ કોને કરે ?

Follow Us:
| Updated on: Nov 11, 2023 | 10:38 AM

આમ તો પોલીસનું કામ દારૂ પકડવાનું હોય છે. પરંતુ જો પોલીસ જ દારૂની ચોરી કરે તો ? વાત છે સુરેન્દ્રરનગરની જ્યાં 3 પોલીસકર્મીઓ અને GRD જવાને દારૂની ચોર કરી પાટડીમાં પોલીસે પકડેલો દારૂ ચોર લીઘાની ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસકર્મીઓ પકડેલા દારૂનો નાશ કરવામાં આવતો હતો તે દરમિયાન દારૂ સગેવગે કર્યો હતો.

PSIએ જ 606 વિદેશી દારૂની બોટલની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. કૃપાલસિંહ, ભાવેશ રાવલ અને ગોવિંદ નામના પોલીસકર્મી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. હાલ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. ત્યારે સવાલ એ છે કે જો પોલીસ જ દારૂની ચોરી કરે તો લોકો ફરિયાદ કોને કરે ?

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના ખાખરાળી ગામે ખેડૂતે કરી આત્મહત્યા, પોતાના જ ખેતરમાં ઝેરી દવા ખાઈ જીવન ટુકાવ્યું

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">