Rajkot: ‘જ્યાં ટુકડો રોટલો, ત્યાં હરિ ઢુકડો’ વિરપુર (Virpur) જલારામધામમાં 85 દિવસ બાદ અન્નક્ષેત્ર શરૂ

વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીને કારણે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ઘણા સમયથી અન્નક્ષેત્ર બંધ રાખવામા આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 5:42 PM

Virpur, Rajkot : ‘જ્યાં ટુકડો રોટલો, ત્યાં હરિ ઢુકડો’ની કહેવતને સાર્થક કરતાં ભક્ત જલારામ બાપા (Jalaram Bapa), 200 વર્ષથી પણ વધુ સમયથી ચાલતા સદાવ્રતને લઈને વિશ્વભરના પોતાના ભકતોમાં ખ્યાતનામ છે.

વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીને કારણે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ઘણા સમયથી અન્નક્ષેત્ર બંધ રાખવામા આવ્યું હતું. પરંતુ આજથી બાપાનો પ્રસાદ ફરીથી શરૂ થતાં ભકતોમાં આનંદ છવાયો છે.

આપને જણાવી દઈએ કે ગત 14 જૂને બાપાના દર્શન શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ દર્શન બાદ ભક્તો પૂજ્ય બાપાની પ્રસાદનો લાહવો લઈ શકતા ન હતા. હવે જ્યારે કોરોના હળવો થયો છે ત્યારે મંદિર વ્યવસ્થાએ પણ ભક્તોને પ્રસાદ આપવાનું નક્કી કર્યું હતું અને 85 દિવસ બાદ ફરીથી અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને ભાવિકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: સુરતના આ મંદિરે ફૂલ કે નારિયેળ નહીં, પરંતુ સિગારેટ ચડાવવાની માન્યતા, જાણો

આ પણ વાંચો: Surat: આખરે જર્જરિત ટેનામેન્ટમાં રહેતા રહીશોના સ્થળાંતર માટેનું કોકડું ઉકેલાયું, જાણો વિગત

Follow Us:
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">