ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના સવાલો વચ્ચે રાહુલે સોનિયા ગાંધીને કેમ મોકલી દીધા બહાર- જુઓ Video

લોકસભા ચૂંટણીના પરિણામો વચ્ચે કોંગ્રેસ પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમા રાહુલના સંબોધન બાદ મીડિયાા સવાલો વચ્ચે ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીને બહાર મોકલી દીધા હતા.

| Updated on: Jun 04, 2024 | 6:43 PM

લોકસભા ચૂંટણીના પરિણામો વચ્ચે કોંગ્રેસ પાર્ટીની પ્રેસ કોન્ફરન્સમાં સોનિયા ગાંધી ચાલુ પ્રેસ કોન્ફરન્સમાંથી બહાર નીકળી ગયા હતા.આ પીસીમાં જેવો મીડિયાના સવાલોનો રાઉન્ડ શરૂ થયો કે રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીને પહેલા બહાર મોકલી દીધા હતા.

સોનિયા ગાંધીને બહાર કેમ મોકલી દેવાયા તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. શું રાહુલ ગાંધી નથી ઈચ્છતા કે મીડિયા સોનિયા ગાંધીને કોઈ સવાલ કરે ? શું સોનિયા ગાંધી મીડિયાના સવાલોનો કંઈ આડો અવળો જવાબ આપી દેશે તો તેવો રાહુલને ડર હતો? આખરે ક્યાં કારણથી રાહુલે સોનિયાને બહાર મોકલી દીધા. મીડિયાના સવાલોથી બચાવવા જ રાહુલે સોનિયા ગાંધીને ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં બહાર મોકલી દીધા હોય તેવુ હાલ તો જણાઈ રહ્યુ છે.

આ પણ વાંચો: ઓરિસ્સા વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર ભાજપને બંપર બહુમત, 24 વર્ષથી સત્તામાં રહેલી નવિન પટનાયકની BJDનુ પત્તુ સાફ

 ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">