Pustak Na Pane Thi : નહેરુ-અબ્દુલ્લાની દોસ્તી શું કાશ્મીરને ફળી ? જાણો શું લખ્યું છે કાશ્મીર સમસ્યા એવં સમાધાન પુસ્તકમાં, જુઓ Video
કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે.
કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે. ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.
નહેરુ – અબ્દુલ્લાની દોસ્તી શું કાશ્મીરને ફળી ?
પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ કે, જગમોહનજી લિખિત પુસ્તક ‘કાશ્મીર સમસ્યા એવં સમાધાન‘માં 100-102માં દેશ આઝાદ થઈ રહ્યો હતો તે સમયની સ્થિતિ પણ લખી છે. જ્યારે કાશ્મીરનો મુદ્દો યુએનમાં લઈ ગયા હતા. તે સમયની પણ વાત પણ કરી છે. આ ઉપરાંત શેખ અબદુલ્લાનો પણ આ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે.
