Karnataka Exit Poll: કર્ણાટકમાં ભાજપ-કોંગ્રેસ બહુમતીથી દૂર, JDS બનશે કિંગમેકર?

મતદાન પૂર્ણ થતા જ TV9 કન્નડ-C વોટરના Exit Poll સામે આવ્યો છે, જેમાં ભાજપને 83 લઈ 95 સીટ મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસને 100થી 112 બેઠકો મળવાની શક્યતા છે, જ્યારે JDSને 21થી 29 બેઠક મળવાની સંભાવના છે

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 8:01 PM

આજે સવારથી કર્ણાટકમાં મતદાન થઈ રહ્યું હતું, સાંજે 5 વાગ્યા સુધી કર્ણાટકમાં 65.69 ટકા મતદાન થયું છે. કર્ણાટકમાં જીતવા માટે તમામ પાર્ટીએ પોતાનો દમ લગાવી દીધો છે.

આ પણ વાચો: Karnataka Elections 2023: દેવેગૌડા, યેદિયુરપ્પા અને સિદ્ધારમૈયા, ત્રણ પક્ષોના ત્રણ માર્ગદર્શક, કેવું હશે તેમનું રાજકીય ભવિષ્ય

મતદાન પૂર્ણ થતા જ TV9 કન્નડ-C વોટરના Exit Poll સામે આવ્યો છે, જેમાં ભાજપને 83 લઈ 95 સીટ મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસને 100થી 112 બેઠકો મળવાની શક્યતા છે, જ્યારે JDSને 21થી 29 બેઠક મળવાની સંભાવના છે અને અન્યને 02થી 06 સીટ મળવાની શક્યતા છે. કર્ણાટકમાં સરકાર બનાવવા માટે 113 સીટોની જરૂર છે.

જો આ પ્રકારનું પરિણામ આવ્યું તો JDS ભાજપ સાથે જશે તો તે સરકાર બનાવી શકે છે, જ્યારે કોંગ્રેસ અન્યને સાથે લઈને પણ સરકાર બનાવી શકે છે. કર્ણાટકમાં 2615 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં કેદ થયું છે, 13 તારીખે જ્યારે મતદાન પેટી ખુલશે ત્યારે જ સાચા આકડા મળશે. ભાજપે દરેક સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે 221 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. JDSએ 208 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">