Surat Video : નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ, કહ્યું – પાર્ટીએ મારી સાથે ગદ્દારી કરી, ચૂંટણી પ્રચારમાં કાર્યકર્તાએ સહકાર ન આપ્યો

છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના પૂર્વ નેતા નિલેશ કુંભાણી ચર્ચામાં છે. ત્યારે નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસે મારી સાથે મોટી ગદ્દારી કરી છે. મને ટિકિટ મળી ત્યારથી જ કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચારમાં સાથ આપતા ન હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2024 | 1:23 PM

છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના પૂર્વ નેતા નિલેશ કુંભાણી ચર્ચામાં છે. ત્યારે નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસે મારી સાથે મોટી ગદ્દારી કરી છે. આ સાથે જ નિલેશ કુંભાણીએ જણાવ્યુ કે ટિકીટ મળી ત્યારથી કોંગ્રેસના કાર્યક્રર્તા અને નેતા સાથ આપતા ન હતા. આ ઉપરાંત જણાવ્યુ કે ડોર ટુ ડોર પ્રચારમાં જઈએ ત્યારે કોઈ સાથે આવતુ ન હોવાનો આરોપ કર્યો છે.

પૂર્વ નિલેશ કુંભાણીએ વધુમાં જણાવ્યુ કે લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિથી થાય તે માટે હુ મીડિયા સમક્ષ આવ્યો ન હતો. નિલેશ કુંભાણીએ કહ્યું કે ઉમેદવારી રદ થયા બાદ હું ગુમ થયો ન હતો. હું અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં મારા ઘરે હતો. નિલેશ કુંભાણી તેમના પર લગાવેલા તમામ આરોપો ખોટા હોવાનું જણાવ્યુ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">