હાથમતી જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડાયુ, ગાંધીનગર અને સાબરકાંઠાને મળશે લાભ
સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હાથમતી જળાશયમાંથી રવી સિઝન માટે સિંચાઈનુ પાણી છોડવામાં આવનાર છે. રવી સિઝન માટે પ્રથમ પાણી છોડવાને લઈ મોટી રાહત ખેડૂતોને સર્જાશે. સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને પાણી છોડાતા સિંચાઈનો લાભ મળશે.
સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને હાથમતી જળાશયમાંથી રવી સિઝન માટે સિંચાઈનુ પાણી છોડવામાં આવશે. ખેડૂતોએ રવી સિઝનને લઈ વાવેતર સારા પ્રમાણમાં કર્યુ છે. જેને લઈ ખેડૂતોને હવે સિંચાઈનુ પાણી સમયસર મળી રહેવાને લઈ મોટી રાહત સર્જાશે. રવી સિઝન માટે શુક્રવાર એટલે કે 17 નવેમ્બરથી સિઝનનુ પ્રથમ પાણી હાથમતી જળાયમાંથી છોડવામાં આવ્યુ છે.
આ પણ વાંચોઃ ગોળી શરીરમાં પ્રવેશ કરતા જ કેમ થઈ જાય છે મોત? કારતૂસમાં એવું શું હોય છે જેનાથી નિપજે છે મૃત્યુ, જાણો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ તેમજ ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકાના ખેડૂતોને કેનાલ મારફતે સિંચાઈનુ પાણી આપવામાં આવશે. અ,બ અને ક ઝોન કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ છે. 3000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ હાથમતી જળાશયમાંથી છોડવામાં આવેલ પાણીથી લાભ મળશે. રવી સિઝનમાં હાથમતી જળાશયમાંથી પાંચ પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવનાર છે.
સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જન્મદિવસની કેક કટિંગ દરમિયાન Dharmendra Deol થયા ભાવુક, સની દેઓલે તેના રુમાલથી લૂછ્યાં આંસુ, જુઓ વીડિયો

સારા અલી ખાનને ફરી આવી સુશાંતસિંહ રાજપૂતની યાદ, ઈમોશનલ વીડિયો કર્યો શેર

શ્રીસંતની પત્નીએ ગૌતમ ગંભીરને આપ્યો જડબાતોડ જવાબ

સવાર, સાંજ કે બપોર ! કોફી પીવાનો સાચો સમય કયો?

તમે એકસપાયરી ફોન તો નથી વાપરી રહ્યાને ? આ રીતે જાણો

આજનું રાશિફળ તારીખ : 08-12-2023
Latest Videos