ભાજપ હિસાબ કરે કે ન કરે હું હિસાબ કરીશ : સાંસદ રાજેશ ચુડાસમાની વિરોધીઓને ચેતવણી

રાજેશ ચુડાસમાએ કહ્યું કે, ભગવાનજી બારડે મને દીકરાની જેમ મદદ કરી છે એટલે એમના વિરોધમાં બોલવાની તો કોઈ વાત જ નથી. તો વિરોધીઓને ચેતવણીવાળા નિવેદન પર રાજેશ ચુડાસમાએ ફેરવી તોળતા કહ્યું કે, જે લોકો રાજકારણમાં ન હોય અને પોતાના કામ માટે આવતા હોય તેના માટે કહ્યું હતું. નિવેદન પાછળ કોઈ રાજકીય હેતુ ન હતો.

ભાજપ હિસાબ કરે કે ન કરે હું હિસાબ કરીશ : સાંસદ રાજેશ ચુડાસમાની વિરોધીઓને ચેતવણી
Rajesh Chudasma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2024 | 8:43 PM

ગીર સોમનાથના પ્રાચીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, 5 વર્ષ મને જે નડ્યા તેમને હું મુકવાનો નથી. ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ન કરે હું હિસાબ કરીશ. મને હરાવવા ઘણા પરિબળો કામ કરતા હતા તેનો હિસાબ થશે.

જો કે, આ મામલે જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે ચુંટણી લડનાર કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ ભગા બારડ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર વેરાવળના ધારાસભ્ય ભગા બારડના મતવિસ્તારમાંથી જ રાજેશ ચુડાસમાના મત તુટ્યા હોવાનો હીરા જોટવાએ દાવો કર્યો હતો. ભગા બારડને સીધે સીધુ ન કહી શકતા રાજેશ ચુડાસમાએ આ રીતે બળાપો કાઢ્યો હોવાનો હીરા જોડવાએ દાવો કર્યો છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

તો કોંગ્રેસના દાવા પર પ્રતિક્રિયા આપતા રાજેશ ચુડાસમાએ કહ્યું કે, ભગવાનજી બારડે મને દીકરાની જેમ મદદ કરી છે એટલે એમના વિરોધમાં બોલવાની તો કોઈ વાત જ નથી. તો વિરોધીઓને ચેતવણીવાળા નિવેદન પર રાજેશ ચુડાસમાએ ફેરવી તોળતા કહ્યું કે, જે લોકો રાજકારણમાં ન હોય અને પોતાના કામ માટે આવતા હોય તેના માટે કહ્યું હતું. નિવેદન પાછળ કોઈ રાજકીય હેતુ ન હતો.

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">