Surendranagar Video : વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી, પાણી નહીં આવે તો લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી

સુરેન્દ્રનગરમાં વઢવાણ તાલુકાના બાળા ગામે મહિલાઓ પાણી માટે રણચંડી બની છે. પાંચ થી સાત હજારની વસ્તી ધરાવતા બાળા ગામમાં પીવાના પાણીની સમસ્યા છે. ગામમાં પીવાનાં પાણીની ટાંકી જર્જરિત છે. સૌની યોજના હેઠળ ગામના તળાવને ભરવાની અનેક રજૂઆતો છતાં તંત્રનાં પેટનું પાણી નથી હલ્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2024 | 9:34 AM

સુરેન્દ્રનગરમાં વઢવાણ તાલુકાના બાળા ગામે મહિલાઓ પાણી માટે રણચંડી બની છે. પાંચ થી સાત હજારની વસ્તી ધરાવતા બાળા ગામમાં પીવાના પાણીની સમસ્યા છે. ગામમાં પીવાનાં પાણીની ટાંકી જર્જરિત છે. સૌની યોજના હેઠળ ગામના તળાવને ભરવાની અનેક રજૂઆતો છતાં તંત્રનાં પેટનું પાણી નથી હલ્યું. તળાવમાં પુરતુ પાણી ન હોવાને કારણે તેમાં ગંદકી અને લીલના થર જામ્યા છે.

માણસો તો ઠીક પશુઓ પણ તળાવનું પાણી પીતા નથી. અવાર નવાર મહિલાઓએ કલેકટર તથા મામલતદારને રજૂઆત કરી. છેવટે પંચાયતની કચેરીમાં તલાટી સામે પાણી આપોના પોકાર સાથે મહિલાઓએ ધરણાં કર્યા હતા. ગામમાં પીવાનાં પાણીની ટાંકી જર્જરિત છે. હાલ તો ગામની મહિલાઓએ પાણી નહિ તો મત નહિ નું સુત્ર અપનાવી અગામી લોકસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">