Video : વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં કોર્પોરેશનના દબાણ ખાતાએ પોલીસ કાફલાને સાથે રાખીને દબાણ દૂર કરાયું છે છે. મેયર કેયુર રોકડિયા અને સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે.

Video : વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા
Vadodara Encrochment Remove
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2023 | 5:21 PM

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં કોર્પોરેશનના દબાણ ખાતાએ પોલીસ કાફલાને સાથે રાખીને દબાણ દૂર કરાયું છે છે. મેયર કેયુર રોકડિયા અને સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે વોર્ડ નંબર.9 સયાજીગંજ વિધાનસભા મતવિસ્તારમાં આવે છે. જ્યાંના ધારાસભ્ય કેયુર રોકડિયા છે.

દબાણ હટાવવાની આ કામગીરી 3 દિવસ ચાલશે

આ ઉપરાંત, વડોદરાની ડભોઇ નગરપાલિકાએ ગેરકાયદે દબાણ સામે લાલ આંખ કરી હતી.ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસને સાથે રાખી દબાણો હટાવાયા હતા.મહુડી ભાગોળ વિસ્તારમાં હાજી માર્કેટમાં આવેલી 26 દુકાનો તોડી પડાઇ હતી.દબાણ હટાવવાની આ કામગીરી 3 દિવસ ચાલશે.

ભુજમાં સતત બીજા દિવસે પણ દબાણ દૂર કરવાની કામગીરી યથાવત્

જ્યારે રાજ્યની અન્ય નગરપાલિકાઓ અને મહાનગરપાલિકોમાં પણ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં કચ્છના ભુજમાં સતત બીજા દિવસે પણ દબાણ દૂર કરવાની કામગીરી યથાવત્ છે.બે દિવસમાં કુલ 46 દબાણો દૂર કરવામાં આવ્યા છે.. રતડીયા, ખાવડા, લુડીયા નજીક આવેલા દબાણો નેશનલ હાઈવેના કામમાં અડચણરૂપ હતા. તંત્રની ટીમ દ્વારા ધાર્મિક અને કોમર્શિયલ તમામ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ખાવડાથી ઇન્ડિયા બ્રિજ વચ્ચે આવતા તમામ દબાણો દૂર કરવાના હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.. એટલું જ નહીં ભુજ તાલુકામાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે કલમ 144 લાગુ કરાઇ છે.

આ પણ વાંચો :  Surat : વ્યાજખોર અને સોની વેપારીના ત્રાસથી રત્નકલાકારનો આપઘાત, પોલીસે વેપારીની કરી ધરપકડ

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">