Ahmedabad: વસ્ત્રાલમાં ટુંક સમયમાં થશે રસ્તાનું સમારકામ, રીંગરોડ પર કાયમી ખાડાની સમસ્યા થશે દૂર, જુઓ Video

એસપી રિંગ રોડ પર મસમોટા ખાડા અંગે ઔડાના અધિકારીએ આ નિવેદન આપ્યું છે. કહ્યું કે વિવિધ રસ્તા પર ખાડા પડવાની ફરિયાદ મળી છે. જેને લઈ વહેલી તકે કામગીરી કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 9:02 PM

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ટુંક સમયમાં જ રસ્તાનું સમારકામ (Road repair) કરાશે. રીંગરોડ પર અવારનવાર ખાડાની સમસ્યા દૂર કરવા પૂરો રસ્તો રીસરફેસ કરાશે. એસપી રિંગ રોડ પર મસમોટા ખાડા અંગે ઔડાના અધિકારીએ આ નિવેદન આપ્યું છે. ઔડાના અધિકારીએ કહ્યું કે વિવિધ રસ્તા પર ખાડા પડવાની ફરિયાદ મળી છે.

આ પણ વાંચો : રિંગ રોડ પર ખાડા રાજ, વાહન ચાલકો ત્રસ્ત, ટોલ પ્લાઝા નજીક માર્ગ પર જોખમી સ્થિતિ, જુઓ Video

જેને આધારે ખાડા પર પેચવર્ક કરાયું છે. પરંતુ વરસાદના કારણે ફરી ત્યાં ખાડા પડ્યા હોવાનું અધિકારી રટણ કરી રહ્યાં છે. સાથે જ કાયમી માટે ખાડા પડવાનો સિલસિલો દૂર થાય તે માટે કામગીરી ચાલી રહી હોવાનો પણ દાવો કર્યો. વરસાદ પૂર્ણ થયા બાદ કામ શરૂ કરીને RCC રોડ બનાવવા પણ ખાતરી આપી છે.

અમદાવાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">