અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર ટ્રાફિક જામ, વાહનોની લાંબી કતાર પડી, જુઓ વીડિયો

ભરૂચ : અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં રવિવારના દિવસે ટ્રાફિકજામમાં લોકો અટવાયા હતા. ભારે વાહનો ઉપરાંત રજાના દિવસે પ્રવાસ કરનારા લોકો પણ સમસ્યાનો સામનો કરવા મજબુર બન્યા હતા. 

| Updated on: Jul 21, 2024 | 12:06 PM

ભરૂચ : દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લો ટ્રાફિક સીટી તરીકે બદનામ છે. પહેલા ઝાડેશ્વર ચોકડીથી નર્મદા નદીના બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી જેનો નવો બ્રિજ બનાવી હલ કાઢવામાં આવતા હવે અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં સમયાંતરે ટ્રાફિક જામની ફરિયાદ ઉઠે છે.

અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં રવિવારના દિવસે ટ્રાફિકજામમાં લોકો અટવાયા હતા. ભારે વાહનો ઉપરાંત રજાના દિવસે પ્રવાસ કરનારા લોકો પણ સમસ્યાનો સામનો કરવા મજબુર બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નજીક ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની રહી છે. થોડાથોડા દિવસે અહીં વાહનોની કતાર પડે છે. ચક્કાજામના કારણે વાહનચાલકોને સમય અને ઇંધણ બંનેનો વ્યય થાય છે.

 

આ પણ વાંચો : નવસારી વીડિયો : પાણી પુરવઠા કૌભાંડની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી, કોન્ટ્રાક્ટરના નામે કરોડોની રકમ ઉપાડાઈ હોવાની શંકા

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">