નવસારી વીડિયો : પાણી પુરવઠા કૌભાંડની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી, કોન્ટ્રાક્ટરના નામે કરોડોની રકમ ઉપાડાઈ હોવાની શંકા

નવસારી: પાણી પુરવઠા કૌભાંડમાં નવો ખુલાસો થયો છે. 20થી વધુ કોન્ટ્રાક્ટરોના પૈસા ચૂકવાયા નહીં હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. 2 વર્ષથી કોન્ટ્રાક્ટરોને ધક્કા ખાવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2024 | 10:43 AM

નવસારી: પાણી પુરવઠા કૌભાંડમાં નવો ખુલાસો થયો છે. 20થી વધુ કોન્ટ્રાક્ટરોના પૈસા ચૂકવાયા નહીં હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. 2 વર્ષથી કોન્ટ્રાક્ટરોને ધક્કા ખાવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

તત્કાલીન અધિકારી ડી.બી. પટેલે કોન્ટ્રાક્ટરના નામે પૈસા ઉપાડ્યા હતા. વિવિધ તાલુકાના કામોમાં કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભર્યા હતા. વલસાડ, ડાંગ, નવસારીના કોન્ટ્રાક્ટરોને સર્કિટ હાઉસ બોલાવાયા હતા અને બિલની નીકળતી રકમના કાગળ લઇને હાજર રાખવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાતની બનાવેલી વિજિલન્સ ટીમ પણ ઉપસ્થિત રહી હતી. કોન્ટ્રાક્ટરના નામે કરોડોની રકમ ઉપાડાઈ હોવાની ચર્ચા સામે આવી હતી. મામલાની ઊંડાણપૂર્વકની તપાસ શરૂકરાઈ છે.

 

Input Credit- Nilesh Gamit- Navsari

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
g clip-path="url(#clip0_868_265)">