તાપી : ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થયો, જુઓ વીડિયો

તાપી: ભારે વરસાદ થતા ઉકાઇ ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ડેમમાં1 લાખ 63 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક સામે  ડેમમાંથી 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2024 | 10:12 AM

તાપી: ભારે વરસાદ થતા ઉકાઇ ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ડેમમાં1 લાખ 63 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક સામે
ડેમમાંથી 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા ડેમની સપાટી 315.22 ફૂટ પર પહોંચી છે. જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. નિઝર અને કુકરમુંડામાં ભારે વરસાદ થતા ડેમમાં નવા નીર આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં 24 જુલાઈએ ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત નદીઓમાં નવા નીરની આવક થઇ છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના ડેમમાં જળસપાટીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : નર્મદા : કરજણ ડેમના 4 દરવાજા 3 મીટર ખોલાયા, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા,જુઓ વીડિયો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">