તાપી : સારા વરસાદ છતાં ઉકાઈ ડેમમાં ગત વર્ષની સરખામણીએ ઓછું પાણી સંગ્રહ થયું, જુઓ વીડિયો

તાપી : દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાં ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે.જો કે આ બધા વચ્ચે ચિંતાની વાત એ છે કે ગત વર્ષ કરતા હજુ પણ ઉકાઈ ડેમમાં ત્રણ ફૂટ ઓછું પાણી ડેમમાં નોંધાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2024 | 9:27 AM

તાપી : દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાં ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે.જો કે આ બધા વચ્ચે ચિંતાની વાત એ છે કે ગત વર્ષ કરતા હજુ પણ ઉકાઈ ડેમમાં ત્રણ ફૂટ ઓછું પાણી ડેમમાં નોંધાયું છે.

આ તરફ ઉકાઈ ડેમના કાર્યપાલક ઈજનેરનું કહેવું છે કે હજુ તો ચોમાસાને 15થી 20 દિવસ થયા છે આગામી ત્રણ મહિના બાકી છે ત્યારે આશા છે કે ડેમ ભરાઈ જશે.

અત્રે નોંધનીય છે કે ઉકાઈ ડેમનો ઉપયોગ તાપી જિલ્લાના ઉકાઈ શહેરમાં સિંચાઈ, વીજ ઉત્પાદન અને પૂર નિયંત્રણ માટે થાય છે.ઉકાઈ હાઈડ્રો પાવર સ્ટેશન ઉકાઈ ડેમ ખાતે આવેલું છે જેમાં દરેક 75 મેગાવોટના હાઈડ્રો ટર્બાઈનના 4 એકમોનો સમાવેશ થાય છે.ઉકાઈ ડેમ સુરત, અંકલેશ્વર, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓને સિંચાઈ, પીવા અને ઔદ્યોગિક હેતુઓ માટે પાણી પૂરું પાડે છે.

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">