સુરત વિડીયો : એથર ઇન્ડસ્ટ્રીઝને ક્લોઝર અપાયું, જાણો જીવ ગુમાવનાર કમભાગી કોણ હતા?

સુરત : સચિનની એથર ઈન્ડસ્ટ્રીઝમાં અકસ્માતની ઘટનામાં 7 લોકોના મોત નિપજતાં અરેરાટી ફેલાઈ હતી. કંપનીના 20થી વધુ કામદાર હજુ સારવાર હેઠળ છે. ઘટના બાદ પ્લાન્ટ કાટમાળમાં ફેરવાયો છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Nov 30, 2023 | 1:48 PM

સુરત : સચિનની એથર ઈન્ડસ્ટ્રીઝમાં અકસ્માતની ઘટનામાં 7 લોકોના મોત નિપજતાં અરેરાટી ફેલાઈ હતી. કંપનીના 20થી વધુ કામદાર હજુ સારવાર હેઠળ છે. ઘટના બાદ પ્લાન્ટ કાટમાળમાં ફેરવાયો છે. જીપીસીબીએ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી પ્લાન્ટ બંધ કરાવી દીધો છે.

29 નવેમ્બરની સાંજે માહિતી સામે આવી હતી કે 7 કામદાર લાપતા હતા. આ કામદાર ટેન્કની આસપાસ હતા જે ટેન્કમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી.

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 7 કામદારના નામ

  • દિવ્યેશ પટેલ
  • સંતોષ વિશ્વકર્મા
  • સનતકુમાર મિશ્રા
  • ધર્મેન્દ્રકુમાર
  • ગણેશ પ્રસાદ
  • સુનિલ કુમાર
  • અભિષેક સીંગ

આ પણ વાંચો : Surat Breaking News : સચિન GIDCની એથર ઈન્ડસ્ટ્રીઝમાંથી લાપતા 7 કામદારોના મૃતદેહ મળી આવ્યા, બુધવારે વિસ્ફોટ બાદ આગ લાગી હતી

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">