Surat: જીલ્લામાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ઉધના, પાંડેસરા, વડોદ ગામમાં ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો થતાં સર્વેની કામગીરી હાથ ધરાઇ, જુઓ Video

સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા તંત્ર એકશનમાં આવ્યું છે. ઉધના,પાંડેસરા, વડોદ ગામમાં રોગચાળો ફેલાયો છે. ઝાડા ઉલ્ટીના વધુ કેસ સામે આવત સર્વેની કામગીરી શરૂ કરાઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 5:29 PM

Surat: મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરતા કોર્પોરેશનનું તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. ઉધના, પાંડેસરા, વડોદ ગામમાં ઝાડા ઉલ્ટીના વધુ કેસ સામે આવતા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. મનપા કમિશનરની સૂચના બાદ આરોગ્યની ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં સર્વે કર્યો હતો.

આ પણ વાંચો : Surat Rain: બારડોલીની મીંઢોળા નદીના જળસ્તરમાં સતત વધારો, 50 જેટલા મકાનો પાણીમાં ડૂબ્યા, જુઓ Video

અત્યાર સુધી દોઢ લાખથી વધુ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં તાવના 564 અને સામાન્ય ઝાડાના 204 કેસો મળી આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાંથી પણ સારવાર લેવા આવતા દર્દીઓના આંકડાઓ પણ મેળવવામાં આવ્યા હતા. સર્વેમાં કુલ 1800 કર્મચારીઓ જોડાયા છે. વોર રૂમથી કોલ કરી લોકેશન અને કામગીરીની પણ વિગત મેળવામાં આવે છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">