Surat Video : ઉધના અને પાંડેસરામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો ફેલાયો, આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યુ

ગણેશનગર, અને શાસ્ત્રીનગર વિસ્તારમમાં ઝાડા-ઉલટીના સંખ્યાબંધ દર્દીઓ નોંધાયા છે. સુરત મહાનગર પાલિકાના સરકારી ચોપડે કમળના 8, ટાઈફોઈડના 38, મેલેરિયાના (Malaria) 71 અને ડેન્ગ્યૂના (Dengue) 9 દર્દી નોંધાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 4:18 PM

Surat : વરસાદી પાણી ભરાયેલા રહેતા સુરતમાં રોગચાળો (Disease ) વકર્યો છે. સુરતના ઉધના, પાંડેસરા, વડોદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાના અનેક દર્દીઓ સામે આવ્યા છે. ગણેશનગર, અને શાસ્ત્રીનગર વિસ્તારમમાં ઝાડા-ઉલટીના સંખ્યાબંધ દર્દીઓ નોંધાયા છે. સુરત મહાનગર પાલિકાના સરકારી ચોપડે કમળના 8, ટાઈફોઈડના 38, મેલેરિયાના (Malaria) 71 અને ડેન્ગ્યૂના (Dengue) 9 દર્દી નોંધાયા છે. જો કે ખાનગી હોસ્પિટલોમાં અનેકગણા દર્દી સારવાર લઈ રહ્યાં છે. બાળકોમાં ઝાડા-ઉલટી અને તાવની બીમારી વધારે પ્રસરતા વાલીઓ ચિંતામાં મુકાયા છે.

આ પણ વાંચો-Navsari Video : કાવેરી નદીના જળસ્તરમાં વધારો, આંતલિયા અને ઊંડાજ ગામને જોડતો લૉ લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થતા હાલાકી

સુરતમાં રોગચાળો વકરતા જ મનપાનું આરોગ્ય તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. ઉધના અને પાંડેસરામાં મનપાની 20 જેટલી મોબાઈલ મેડિકલ વાનની મદદથી લોકોને સ્થળ જ પર જ સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત ક્લોરિનની ટીકડીઓનું વિતરણ કરાય છે. તો ફોગિંગ મશીનની મદદથી મચ્છરોનો ઉપદ્રવ નાથવા પણ તંત્ર કાર્યરત છે. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં બાળ દર્દીઓને ઝડપથી સારવાર મળે તેવી અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">