સુરત : ગૃહ મંત્રીની દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાની અનોખી પહેલ, જાણો વિગતવાર માહિતી અહેવાલ દ્વારા
સુરત : દિવ્યાંગોના સશક્તિકરણ માટે 'વોકલ ફોર લોકલ' યોજના હેઠળ રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ અનોખી પહેલ હાથ ધરી છે. હર્ષ સંઘવીએ દિવ્યાંગોએ બનાવેલા દીવડાનું વેચાણ કરાવી તેમને પગભર કરવા પ્રયત્ન હાથ ધર્યા હતા.
સુરત : દિવ્યાંગોના સશક્તિકરણ માટે ‘વોકલ ફોર લોકલ’ યોજના હેઠળ રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ અનોખી પહેલ હાથ ધરી છે. હર્ષ સંઘવીએ દિવ્યાંગોએ બનાવેલા દીવડાનું વેચાણ કરાવી તેમને પગભર કરવા પ્રયત્ન હાથ ધર્યા હતા. ગૃહ મંત્રી હર્ષ સંઘવીના આ સરાહનીય પગલાંને લોકો સારીરીતે બિરદાવી પણ રહ્યા છે.
ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ તેમના કાર્યાલય બહાર સ્ટોલ શરુ કરાવ્યો છે. સુરતીઓ પણ હર્ષ સંઘવીની ઝુંબેશમાં ઉત્સાહ સાથે જોડાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો દિવ્યાંગ દ્વારા તૈયાર કરાયેલા દીવડા ખરીદી રહ્યા છે. દિવ્યાંગોએ બનાવેલા દીવડા ખુબ સુંદર હોવાનો ખરીદારોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.
Latest Videos
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
