સુરત : એથર ઇન્ડસ્ટ્રીઝ દુર્ઘટનાની ત્રણ સરકારી એજન્સીઓએ સ્વતંત્ર તપાસ શરૂ કરી

સુરત : જિલ્લામાં સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં વિસ્ફોટ સાથે આગ લાગવાની ઘટના બની હતી. અકસ્માત સમયે 27 લોકો આસપાસ હતા. રેસ્કયુટીમને 20 લોકો ઈજાગ્રસ્ત મળી આવ્યા હતા જયારે 7 લાપતા બન્યા હતા જેના આજે સર્ચ ઓપરેશનમાં મૃતદેહ મળી આવ્યા હતા.

Baldev Suthar
| Edited By: | Updated on: Nov 30, 2023 | 11:45 AM

સુરત : જિલ્લામાં સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં વિસ્ફોટ સાથે આગ લાગવાની ઘટના બની હતી. અકસ્માત સમયે 27 લોકો આસપાસ હતા. રેસ્કયુટીમને 20 લોકો ઈજાગ્રસ્ત મળી આવ્યા હતા જયારે 7 લાપતા બન્યા હતા જેના આજે સર્ચ ઓપરેશનમાં મૃતદેહ મળી આવ્યા હતા.

સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી જેણે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. આજે તમામ 7 મૃતદેહ મળી આવ્યા બાદ તેને પોસ્ટ મોટર્મ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની પોલીસ , ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને જીપીસીબીએ સ્વતંત્ર તપાસ હાથ ધરી છે. ઘટનાનું મૂળ કારણ જાણવા તંત્ર તપાસ હાથ ધરી રહ્યું છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">