સુરત: રેલવે સ્ટેશનની દુર્ઘટના બાદ ઉઠ્યા પ્રશ્નો, ટિકિટ માટે લાંબી લાઈનોથી પણ વિકટ પરિસ્થિતિના ભણકારાનો અંદાજ ન આવ્યો?

સુરતમાં રેલવે સ્ટેશનની દુર્ઘટના અંગે સૌથી આઘાતજનક સમાચાર એ મળ્યા કે જ આ ધક્કામુક્કીમાં અરાજકતા સર્જાઈ જેમાં ચાર લોકો બેભાન થઈ ગયાં અને અંકિત બીરેન્દ્રસિંગ નામના યુવકનું તો ગભરામણ અને ધક્કામુકીના કારણે મોત જ થઈ ગયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2023 | 8:30 AM

સુરતમાં રેલવે સ્ટેશનની દુર્ઘટના અંગે સૌથી આઘાતજનક સમાચાર એ મળ્યા કે જ આ ધક્કામુક્કીમાં અરાજકતા સર્જાઈ જેમાં ચાર લોકો બેભાન થઈ ગયાં અને અંકિત બીરેન્દ્રસિંગ નામના યુવકનું તો ગભરામણ અને ધક્કામુકીના કારણે મોત જ થઈ ગયું હતું.

બિહાર છપરા ટ્રેનમાં વતન જવા નીકળ્યો હતો.તેના ઘરે તેની રાહ જોતો પરિવાર બેઠો હશે પણ વતન વાપસીની ખુશી નહીં પણ મોતના માતમનાં સમાચાર પહોંચ્યા હતા. ઘરે જવાને બદલે તે ભગવાનને ઘરે પહોંચી ગયો ત્યારે અનેક સવાલ પણ ઉભા થયા છે.

સવાલોના ઘેરામાં રેલ્વે તંત્ર આવ્યું છે

  • આખરે આ વ્યવસ્થાની જવાબદારી કોની છે ?
  • ઘર પરિવારનો આધાર છીનવાયો કોના કારણે ?
  • નિર્દોષ યુવકનું મોત અવ્યવસ્થાને કારણે થયું, જવાબદાર કોણ ?
  • આટલી ભીડ થઈ ત્યાં સુધી પોલીસ શું કરતી હતી ?
  • શું મુસાફરોની સંખ્યા જોઈ પોલીસને અરાજકતાનો અણસાર ન આવ્યો ?
  • શું કોઈ ભયાવહ પરિસ્થિતિની રાહ જોવાઈ રહી હતી ?
  • દર વર્ષે સર્જાતી આ સ્થિતિ માટે રેલવે તંત્ર સજ્જ નથી ?
  • રેલવે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી ?
  • લાખોની ભીડને પહોંચી વળવા કેમ એક્સ્ટ્રા ટ્રેનની વ્યવસ્થા નથી કરાતી ?

આમ રેલવેની અપૂરતી વ્યવસ્થાના પગલે મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે છતાં રેલવેના અધિકારી તો કહે છે કે ક્રાઉડ પ્રબંધન માટે પૂરતા પ્રયાસ કરાયા છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">