VIDEO : જોશીમઠની જેમ ગુજરાતના દરિયાકાંઠાના શહેરો પર મંડરાઇ રહ્યું છે જોખમ, ISRO ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ સહિત ગુજરાતના દરિયા કિનારાના શહેરોને લઇ ઇસરોએ ડરામણો રિપોર્ટ રજૂ કર્યો છે. માત્ર જોશીમઠમાં જ જમીન ધસવાનો ખતરો નથી. પરંતુ દરિયાકાંઠે વસેલા શહેરોની જમીન પણ ધસી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 9:02 AM

જોશીમઠની જેમ ગુજરાતના દરિયાકાંઠાના શહેરો પર જોખમ પણ મંડરાઇ રહ્યું છે, કારણ કે દર વર્ષે અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોની જમીનનું ધોવાણ થઇ રહ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતના દરિયા કિનારાના શહેરોને લઇ ઇસરોએ ડરામણો રિપોર્ટ રજૂ કર્યો છે.  માત્ર જોશીમઠમાં જ જમીન ધસવાનો ખતરો નથી. પરંતુ દરિયાકાંઠે વસેલા શહેરોની જમીન પણ ધસી શકે છે. ઇસરો સ્પેસ એપ્લીકેશન સેન્ટરના એક રિસર્ચ રિપોર્ટમાં ખુલાસો થયો છે. જેમાં અમદાવાદ સહિત ગુજરાતના દરિયાકાંઠાના અનેક શહેરની જમીન ધસી જશે કે ડૂબી જશે તેવો ઉલ્લેખ કરાયો છે. ગુજરાતનો 1052 કિલોમીટર લાંબો તટ સ્થિર છે, પરંતુ 110 કિલોમીટરનો તટ કપાઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાના અનેક ગામ પર ખતરો મંડરાઇ રહ્યો છે. તો ઉમરગામ તાલુકાના 15 હજાર લોકોના જીવન અને વ્યવસાય ખતરામાં છે.

ગુજરાતને ચાર રિસ્ક જોનમાં વહેચવામાં આવ્યું

ગુજરાતના 42 વર્ષના ભૌગોલિક ઇતિહાસનો અભ્યાસ કરાયો છે. ગુજરાતને ચાર રિસ્ક જોનમાં વહેચવામાં આવ્યું છે. દરિયાકાંઠાનો 785 કિમી વિસ્તાર ઉચ્ચ જોખમવાળા ક્ષેત્રમાં અને 934 કિમી વિસ્તાર મધ્યમથી ઓછા જોખમની શ્રેણીમાં છે. જેમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ 45.9 ટકા જમીનનું ધોવાણ થયું છે. 16માંથી દરિયાકાંઠાના 10 જિલ્લામાં જમીનનું ધોવાણ થઇ રહ્યું છે. કચ્છ, જામનગર, ભરૂચ, વલસાડ અને નવસારી સહિતના શહેરોમાં જોખમ છે. રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે સતત વધી રહેલા દરિયાનું જળસ્તર અને જળવાયું પરિવર્તન જમીન ધસવા પાછળ જવાબદાર છે. દરિયાઇ ધોવાણને કારણે ગુજરાતે અત્યાર સુધી 313 હેક્ટર જમીન ગુમાવી છે.

Follow Us:
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">