શામળાજીમાં ગુરુ પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ ઉમટી, લક્ષદ્વીપ પ્રશાસક પ્રફુલ પટેલે કર્યા દર્શન, જુઓ વીડિયો

યાત્રાધામ શામળાજીમાં રવિવારે ગુરુ પૂર્ણિમાને લઈ ભક્તોની મોટી સંખ્યામાં ભીડ વહેલી સવારથી ઉમટી હતી. ગુરુ પૂર્ણિમાને લઈ શામળિયા ભગવાનને સુંદર સુવર્ણ શણગાર સજવામાં આવ્યો હતો. લક્ષદ્વીપ અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલ પણ શામળાજી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા.

| Updated on: Jul 21, 2024 | 6:05 PM

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં રવિવારે ગુરુ પૂર્ણિમાને લઈ ભક્તોની મોટી સંખ્યામાં ભીડ વહેલી સવારથી ઉમટી હતી. ગુરુ પૂર્ણિમાને લઈ શામળિયા ભગવાનને સુંદર સુવર્ણ શણગાર સજવામાં આવ્યો હતો. ગુરૂ પૂર્ણિમાએ ગુરૂ અને આરાધ્ય દેવના દર્શનનુંવિશેષ મહત્વ હોય છે.

લક્ષદ્વીપ અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલ પણ શામળાજી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. પ્રફુલ પટેલ સાથે અરવલ્લી અને સાબરકાંઠાના રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રફુલ પટેલે લોક કલ્યાણ અર્થે અને સારા ચોમાસા માટે ભગવાન શામળીયાને પ્રાર્થના કરી હતી.

 

આ પણ વાંચો: પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ પહોંચ્યા, થોડીવારમાં જ પરત ફર્યા, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">