શામળાજી મંદિરે હોળીને લઈ પૂનમના દર્શનનો સમય કરાયો જાહેર, જાણો

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે હોળી અને ધૂળેટીના તહેવારની ઉજવણી પ્રતિવર્ષની જેમ ધામધૂમથી કરવામાં આવશે. ભગવાન શામળીયાને ચાંદીને પિચકારીથી કેસૂડાનો રંગ છાંટીને ઉજવણી કરવામાં આવશે. મંદિર પરિસરમાં પણ ભક્તો કેસૂડાના જળ છાંટીને હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે.

| Updated on: Mar 22, 2024 | 7:30 PM

યાત્રાધામ શામળાજીમાં હોળી અને ધૂળેટીના તહેવારોને પ્રતિવર્ષ ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. શામળાજી દેવગદાધર વિષ્ણુ મંદિર ખાતે ભક્તો હોળી ધૂળેટીનો ઉત્સવ ઉત્સાહપૂર્વક મનાવતા હોય છે. કેસૂડા વડે તૈયાર કરવામાં આવેલ જળને ભગવાનને છાંટવા સાથે ભક્તો પર છાંટવામાં આવતુ હોય છે. આ સાથે જ ભક્તો ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે.

શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હોળી એટલે કે ફાગણ સુદન પૂનમના દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ પૂનમના દિવસે સવારે 6 વાગ્યે મંદિરના દ્વાર ખુલશે અને મંગળા આરતી સવારે પોણા સાત વાગ્યે કરવામાં આવશે.

ફાગણ સુદન પૂનમના દર્શનનો સમય

Follow Us:
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
g clip-path="url(#clip0_868_265)">