Gujarati Video : ભાવનગરમાં સાગરખેડૂતોને ત્રણ દિવસ સુધી દરીયો ન ખેડવા સલાહ, માછીમારોને પરત બોલાવ્યા

રે ભાવનગરમાં માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ખેડવા ન જવાની સલાહ અપાઈ છે. દરિયામાં માછીમારી કરતાં સાગર ખેડૂઓને એલર્ટ કરાયા છે. સતત બે દિવસથી ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 8:40 AM

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ( Rain  ) અને વાવાઝોડાની સ્થિતિ છે. ત્યારે ભાવનગરમાં માછીમારોને ત્રણ દિવસ સુધી દરીયો ખેડવા ન જવાની સલાહ અપાઈ છે. દરિયામાં માછીમારી કરતાં સાગર ખેડૂઓને એલર્ટ કરાયા છે. સતત બે દિવસથી ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે વાવાઝોડાની સ્થિતિને લઈને ઘોઘા સહિતના દરિયા કિનારે વસતા લોકોને પણ સચેત કરવામાં આવ્યા છે. મોટાભાગના માછીમારો તો પરત પણ આવી ચૂક્યા છે. દરિયામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જો કે, હજુ વાવાઝોડાની કોઈ અસર જોવા મળી નથી.

આ પણ વાંચો : Bhavnagar : નસીતપુર ગામે પોલીસના દરોડા, 600 કિલો નકલી કપાસનું બિયારણ ઝડપ્યું

તો બીજી તરફ માંગરોળથી 120 કિમી દૂર અરબી સમુદ્રમાં ફસાયેલા માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. મધદરિયે ફસાયેલી રોશના નામની ફિશિંગ બોટમાં 9 માછીમારો સવાર હતા. જેમને માહિતી મળતા તાત્કાલીક ધોરણે ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા બચાવવામાં આવ્યા હતા.

ભાવનગર  અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">