Sabarkantha : ખેડબ્રહ્માની શેઠ કે.ટી. હાઈસ્કૂલની માન્યતા રદ, વાલીઓએ સૂત્રોઉચ્ચાર સાથે કાઢી રેલી, જુઓ Video

સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આવેલી શેઠ કે.ટી હાઇસ્કુલમાં 6 થી 8 ધોરણને મળેલ ગ્રાન્ટેડની માન્યતા રદ કરવામાં આવી છે. જેના પગલે વાલીઓમાં ચિંતાના વાદળ છવાઈ ગયા છે.

Avnish Goswami
| Edited By: | Updated on: Jul 11, 2024 | 5:05 PM

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાની સૌથી મોટી શાળા ગણાતી એવી શેઠ કે.ટી હાઇસ્કુલમાં 6 થી 8 ધોરણને મળેલ ગ્રાન્ટેડની માન્યતા રદ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર શિક્ષણાધિકારીએ કેટી હાઈસ્કુલના 6 થી 8 ધોરણની માન્યતા રદ કરવાનો હુકમ આપ્યો છે.

નોન ગ્રાન્ટેડ થવાને લઈને 411 વિધાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યુ છે. ત્યારે શાળાની માન્યતા રદ કરવાના પગલે વાલીઓએ 411 વિધાર્થીઓના અભ્યાસની વ્યવસ્થાની માગ સાથે રેલી યોજાઈ હતી. વાલીઓએ સુત્રોચ્ચાર સાથે કે.ટી.હાઈસ્કુલ થી ટીપીઓ કચેરી સુધી રેલી કાઢી હતી.

411 થી વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર

જો કે ટીપીઓ ના મળતા વાલીઓ પ્રાંત કચેરીએ પહોચ્યા હતા.પ્રાંત કચેરી પહોચી પ્રાંત અધિકારીને મૌખિક રજૂઆત કરી છે. જો કે આ રેલી પોલીસ બંદોબસ્ત સાથે નીકાળવામાં આવી હતી. ખેડબ્રહ્માની કેટી હાઈસ્કુલમાં આસપાસના ગામડાના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરવા આવતા હોય છે. ત્યારે અચાનક માન્યતા રદ થતા પ્રાથમિક ધોરણમાં અભ્યાસ કરાવતા શિક્ષકો, વિદ્યાર્થી સહિત વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">