Rajkot Video : ગેમઝોન અગ્નિકાંડને લઇને મનપા તંત્ર એકશનમાં !વોર્ડ 18માં RMCની ટીમ દ્વારા ફાયર સેફ્ટી અને ફાયર NOCને લઇને તપાસ હાથ ધરી

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળુ જાગી ગયુ છે. ગુજરાતભરમાં ફાયર સેફ્ટીને લઈને તંત્ર એકશનમાં આવ્યુ છે. રાજકોટના 18 વોર્ડમાં RMCની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2024 | 4:43 PM

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળુ જાગી ગયુ છે. ગુજરાતભરમાં ફાયર સેફ્ટીને લઈને તંત્ર એકશનમાં આવ્યુ છે. રાજકોટના 18 વોર્ડમાં RMCની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરી છે. ફાયર સેફટી અને ફાયર NOCને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. મનપાના વિવિધ વિભાગોની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે. શાળા, કોલેજ, હોસ્પિટલો અને કોમર્શિયલ બિલ્ડિંગમાં તપાસ હાથ ધરવામાં આવે છે. પરમિશન વગરના એકમોને સીલ કરાયા છે. જો કે ગઈકાલે પણ 85 જેટલા સંકુલ સીલ કરાયા હતા.

બીજી તરફ રાજકોટ-અગ્નિકાંડને લઇને ACBની તપાસ તેજ થઇ છે. TPO સાગઠિયાની મિલ્કતની ચકાસણી હાથ ધરાઇ છે. રાજકોટ સહિત જિલ્લાના અલગ અલગ રજીસ્ટ્રાર કચેરીમાંથી વિગતો મંગાવાઇ છે. વિગતોને આધારે ACB તપાસ કરીને કાર્યવાહી કરશે. સાગઠિયાની મિલ્કતોની તપાસ લાંબી ચાલી શકે છે. એક મહિના સુધી સાગઠિયાની મિલકતોની તપાસ થાય તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">