કલ્યાણપુરના પાનેલી ગામે એરફોર્સનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન, નદીમાં ફસાયેલા 3 લોકોને બચાવ્યા, જુઓ Video

દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુરના પાનેલી ગામે નદીમાં ફસાયેલા 3 લોકોનું હેલિકોપ્ટરથી રેસક્યુ કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ માટે રસ્તામાં પાણી હોવાથી NDRF પહોંચવામાં સફળ ના થતા હેલિકોપ્ટરથી રેસ્ક્યું હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે 3 લોકો પાનેલી ગામની નદીમાં ફસાયા હતા. તેમને બચાવી લેવાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2024 | 9:45 PM

દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુરના પાનેલી ગામે નદીમાં ફસાયેલા 3 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બે કલાકથી નદીમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. આ માટે સ્થાનિક પ્રશાસન સાથે મળીને સાંસદ પૂનમ માડમે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાવી આપી હતી.

ત્રણ લોકોના રેસ્ક્યુ માટે રસ્તામાં પાણી હોવાથી NDRF પહોંચવામાં સફળ ના થતા હેલિકોપ્ટરથી રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે 3 લોકો પાનેલી ગામની નદીમાં ફસાયા હતા. તેમને બચાવી લેવાયા છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે કલ્યાણપુર તાલુકામાં કેશવપુરા ગામે પાણીમાં ફસાયેલા 4 વ્યક્તિ, ટંકારિયા ગામે 4 વ્યક્તિને વહિવટી તંત્ર દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">