હવામાન વિભાગની માવઠાની આગાહી, શાકભાજી અને ફળ ઉત્પાદન પર અસર થવાની શક્યતા, જુઓ વીડિયો

હાલમાં ભાર શિયાળે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બહુ વરસાદી પાકને માવઠાની આંશિક અસર જોવા મળે તેવી શક્યતા છે. આંબા, ચીકુ, શેરડીના પાકને અસર થઇ શકે છે. મહત્વનુ છે કે ડાંગર જેવા ખરીફ પાકને આંશિક નુકસાનનો ભય રહેલો છે. ખસ કરીને મોડી રોપણી કરેલી ઉભી ડાંગરમાં નુકસાન થઇ શકે તેમ છે. જોકે બાગાયતી પાકના ઉત્પાદનમાં અસરની આશંકા સેવાય રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2023 | 9:08 PM

એક તરફ હવામાન વિભાગની આગાહી તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે નવસારી જિલ્લાના ખેતીવાડી અધિકારીનો દાવો છે કે ચણા અને કપાસ જેવા પાકોનું હજુ વાવેતર થઈ રહ્યું હોવાથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. અધિકારીઓનું માનવું છે કે સામાન્ય વરસાદ અથવા તો માવઠુ થવાની ચણા અને કપાસ જેવા બીયા આધારીત પાકોને ખાસ અસર નહીં કરે.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બનાવવા માટે ગુજરાતના આ ગામમાંથી આવે છે માટી, કારણ છે ખાસ

જોકે માવઠાથી અન્ય અને બાગાયતી પાકને અસર થવાની પ્રબળ શક્યતા છે. કૃષિ નિષ્ણાતોનું માનીએ તો બહુ વરસાદી પાક એટલે કે, આંબા, ચીકુ, શેરડીના પાકોને ટુકા વરસાદથી ખાસ નુકસાન નહીં થાય.

Meteorological department forecast monsoon likely affect vegetable fruit production watch video

જ્યારે ખરીફ પાક ગણાતી અને મોડી રોપણી કરાયેલ ડાંગરમાં આંશિક નુકસાનની શક્યતા અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે બાગાયતી પાક ગણાતા, શાકભાજી અને ફળ ઉત્પાદીત પાકોના ઉત્દાન પર અસર થવાની શક્યતા, ખેતીવાડી અધિકારી વ્યક્ત કરી રહ્યા છે.

નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">