AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana : વિસનગરમાં સરકારી સસ્તા અનાજના ગોડાઉન પર રેડ, 50 કિલોની બોરીઓમાં 700 ગ્રામથી 1 કિલોની ઘટ, જુઓ Video

મહેસાણામાં વિસનગરમાં સરકારી સસ્તા અનાજના ગોડાઉન પર રેડ કરવામાં આવી હતી. અમદાવાદના અસારવા બાદ વિસનગરમાં ફેર પ્રાઈઝ એસો.ની તપાસમાં મોટા ખુલાસા થયા છે. સસ્તા અનાજના ગોડાઉનમાં 50 કિલોની બોરીઓના વજનમાં ઘટ જોવા મળી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2023 | 11:39 PM
Share

Mehsana: વિનસગરમાં સરકારી અનાજની બોરીમાંથી અનાજ સગેવગે કરાતું હોવાનો પર્દાફાશ થયો છે. અનાજની 50 કિલોની બોરીમાં 700 ગ્રામથી 1 કિલોની ઘટ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદના અસારવા બાદ વિનસગરમાં ફેર પ્રાઇઝ એસોસિએશને સરકારી અનાજના ગોડાઉનમાં રેડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સસ્તા અનાજના ગોડાઉનમાં 50 કિલોની બોરીઓના વજનમાં ઘટ જોવા મળી હતી. સ્થળ તપાસમાં 50 કિલોની બોરીમાં 700 ગ્રામથી 1 કિલોની ઘટ જોવા મળી. જેથી ફેર પ્રાઇઝ એસોસિએશને અનાજની બોરીમાં ગોડાઉનમાંથી ઘટ આવે તો ગોડાઉન સંચાલકને દંડ કરવા માગ કરી છે.

આ પણ વાંચો : PM મોદીના ગામ વડનગરને લઈને કેન્દ્ર સરકારની મોટી યોજના, મોટા પાયે કરાશે વિકાસ, જુઓ Video

સાથે જ 50.580 કિલો વજન સાથે દુકાન ધારકોને માલ મળવો જોઈએ તેવી પણ માગ કરાઇ છે. મહત્વનું છે કે મૂળ વજન કરતા દુકાન ધારકોને ઘટ સાથે અનાજ મળે તો દંડ કરવામાં આવે છે. ગોડાઉન સંચાલકની જગ્યાએ દુકાન ધારકને સરકાર ઘઉંમાં પ્રતિ કિલો રૂ.46 અને ચોખામાં પ્રતિ કિલો રૂ.56 દંડ ઘટમાં દુકાનદાર પાસેથી દંડ વસૂલાય છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">