બોટાદમાં આંગણવાડી કેન્દ્રનું અનાજ બારોબાર વેચાતુ હોવાનો આરોપ, જુઓ Video

બોટાદના ગઢડામાં આંગણવાડી કેન્દ્રનું અનાજ બારોબાર વેચાતુ હોવાનો આરોપ લાગવાયો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં કોંગ્રેસે આરોપ લગાવ્યા છે. આ વાયરલ વીડિયોને લઇને શહેર કોંગ્રેસ પ્રમુખે રજૂઆત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 11:12 PM

Botad: આંગણવાડી કેન્દ્રનું અનાજ બારોબાર વેચાતુ હોવાનો કોંગ્રેસે આરોપ કરતા ખળભળાટ મચ્યો છે. ઘટના એવી છે કે આંગણવાડી કેન્દ્ર પરથી બાળકોને આપવાના ભોજનનું અનાજ બારોબાર વેચાતુ હોવાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો ગઢડાના સામાકાંઠે હુડકો સોસાયટીમાં આવેલી આંગણવાડીનો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

જોકે વાયરલ વીડિયો અંગે TV9 કોઇ પુષ્ટિ કરતું નથી. પરંતુ ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખે વાયરલ વીડિયો અંગે તંત્રને રજૂઆત કરી છે. આંગણવાડીના બાળકોને પુરતું ભોજન નહિં આપી બારોબાર જથ્થો વેચાતો હોવાનો અને આંગણવાડીમાં સંચાલકોની મિલીભગતથી કૌભાંડ ચાલતુ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે.

આ પણ વાંચો : ધંધુકા બરવાળા રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ત્રણના મોત

સરકાર દ્વારા બાળકોને આંગણવાડીમાં ભોજન આપવા માટે સુવિધા કરાઇ છે. જેને લઈ તમામ આંગણવાડીને અનાજ પૂરું પાડવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો બાળકોના ભાગનું અનાજ બારોબાર સગેવગે કરી નાણાં કમાતા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. બોટાદમાં પણ આવી જ ઘટના બની છે. બાળકોના ભાગનું  અનાજ બારોબાર સગેવગે કરવાનો વીડિયો વાયરલ થતાં આ અંગે કોંગ્રેસે તપાસ કરવા રજૂઆત કરી છે.

બોટાદ અને ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">