PM મોદીના જન્મદિવસની ઉજવણી માટે તૈયારી શરૂ, વિવિધ સેવાકીય પ્રવૃત્તિના લોકોને મળશે લાભ, જુઓ Video

PMનો જન્મદિવસ, સેવા પખવાડિયા તરીકે ઉજવાશે. ગુજરાત ભાજપ સેવાકિય પ્રવૃત્તિથી આ સમગ્ર ઉજવણી કરશે. દરેક જિલ્લામાં રક્તદાન કેમ્પ યોજાશે. 19થી 22 સપ્ટેમ્બરે આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજાશે. જન્મદિવસની ઉજવણી સાથે ગુજરાત ભાજપ સેવાની સુવાસ ફેલાવશે. આ સાથે ભાજપના કાર્યકરો જનસંપર્ક કરી લોકોના પ્રશ્નો સાંભળશે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 10:02 PM

આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે. દેશની સાથે ગુજરાત ભાજપે પણ વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી માટે તૈયારી શરૂ કરી છે. ગુજરાત ભાજપ સેવાકિય પ્રવૃત્તિ કરીને વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ઉજવશે. 17 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટબર સુધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરાશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટિલે કહ્યું કે 18 સપ્ટેમ્બરે દરેક જિલ્લામાં રક્તદાન શિબિર યોજાશે.

આ પણ વાંચો : રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે, 16 થી 18 સપ્ટેમ્બરે સુધી ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં પડશે મધ્યમ વરસાદ

તો જનતાને આયુષ્માન કાર્ડ સરળતાથી મળી રહે તે માટે 19થી 22 સપ્ટેમ્બર દરમિયાન કેમ્પ યોજાશે તેમજ 25 સપ્ટેમ્બરે પંડિત દિનદિયાલની જન્મજયંતિ નિમિત્તે પણ વિવિધ કાર્યક્રમ યોજાશે. તો 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ ઘરેઘરે જઈને લોકસંપર્ક કરીને લોકોના પ્રશ્નો સાંભળીને તેના સમાધાન માટે પ્રયાસ કરશે. આમ સતત 15 દિવસ સુધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરીને વડાપ્રધાન મોદીના જન્મદિવસને સેવા પખવાડિયા તરીકે ગુજરાત ભાજપ ઉજવશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">