Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : મુંબઈ ડિવિઝનના રેલવે સ્ટેશન પર ઇન્ટર લોકિંગ અને સિગ્નલની તપાસ કરવાનો આદેશ, આગામી 14 જૂન સુધી રિપોર્ટ આપવાનો રહેશે

Gujarati Video : મુંબઈ ડિવિઝનના રેલવે સ્ટેશન પર ઇન્ટર લોકિંગ અને સિગ્નલની તપાસ કરવાનો આદેશ, આગામી 14 જૂન સુધી રિપોર્ટ આપવાનો રહેશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 12:35 PM

ઓડિશા રેલ દુર્ઘટનાને પગલે હવે રાજ્યમાં રેલવેની સતર્કતામાં વધારો થયો છે. હવે રાજ્યમાં રેલવે દ્વારા ઈન્ટર લોકિંગ અને સિગ્નલની તપાસ કરવામાં આવશે.

Surat : ઓડિશા રેલ દુર્ઘટનાને પગલે હવે રાજ્યમાં રેલવેની સતર્કતામાં વધારો થયો છે. હવે રાજ્યમાં રેલવે દ્વારા ઈન્ટર લોકિંગ અને સિગ્નલની તપાસ કરવામાં આવશે. આ સમગ્ર તપાસનો રિપોર્ટ આગામી 14 જૂન સુધી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઓડિશા જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે રેલ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. ઈન્ટર લોકિંગ અને સિગ્નલની તપાસ કરવાનો આદેશ જાહેર કરાયો છે.

આ પણ વાંચો : Surat : Y જંક્શન પાસ બે કાર ધડકાભેર અથડાઈને BRTS રેલીંગમાં ઘુસી, ફાયરબ્રિગેડના દ્વારા 1 કલાક રેસ્કયું કરી મહિલાને બહાર કાઢી

આગામી 14 જૂન સુધી રિપોર્ટ આપવાનો આદેશ

આ અંતર્ગત પશ્ચિમ રેલવેના તમામ સ્ટેશનો પર ચકાસણી કરવામાં આવશે. મુંબઈ ડિવિઝનના સુરત, ઉધના, ભેસ્તાન, મરોલી, નવસારી, વાપી, વલસાડમાં પણ ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અગાઉ ઓડિશામાં રેલ દુર્ઘટનાના પગલે સમગ્ર દેશમાં રેલવે વિભાગે સતર્કતાનો વધારો કર્યો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">