AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર TDS કપાતો કેવી રીતે બચાવશો- જાણી લો વર્ષ 2026ના નવા નિયમો

આજના આર્ટિકલમાં આપને એક મહત્વપૂર્ણ અને રાહતભરી જાણકારી આપશુ, જે સીધી તમારી ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD સાથે જોડાયેલી છે. ઘણા લોકોના મનમાં આ સવાલ રહે છે કે FD પર ટેક્સ કેમ કપાય છે? TDS ક્યારે કપાય છે? અને શું હવે નવા નિયમો પછી FD પર ટેક્સથી બચી શકાય છે? હાલમાં જ FD સાથે જોડાયેલા TDSના જૂના નિયમોમાં ફેરફાર થયો છે, અને જો તમે યોગ્ય રીતે સમજી લો, તો કાયદેસર રીતે FD પર TDSથી બચી શકાય છે.

ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર TDS કપાતો કેવી રીતે બચાવશો- જાણી લો વર્ષ 2026ના નવા નિયમો
| Updated on: May 15, 2026 | 5:20 PM
Share

ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એ રોકાણ માટેનો એક સુરક્ષિત વિકલ્પ છે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ જોખમ લેવા માંગતા નથી. જોકે, FD પર મળતું વ્યાજ ટેક્સેબલ હોય છે અને તેના પર TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) કપાતો હોય છે. ઘણા રોકાણકારોને FD પર TDS કપાત વિશે મૂંઝવણ હોય છે, પરંતુ 2026 થી અમલમાં આવેલા નવા નિયમો સામાન્ય રોકાણકારો માટે ઘણી રાહત લઈને આવ્યા છે. આજે આપણે FD પર TDSના નવા નિયમો, તેને કેવી રીતે કપાતો બચાવવો તેના પર ચર્ચા કરીશુ. FD પર ટેક્સ શા માટે લાગે છે? સૌથી પહેલા એ સ્પષ્ટ કરી લઈએ કે FD પર ટેક્સ લાગે છે શા માટે? FD પર જે વ્યાજ મળે છે તે તમારી આવક ગણાય છે. એટલે કે જેમ સેલેરી, બિઝનેસ ઇનકમ, કે રેન્ટ ઇનકમ હોય છે, તેવી જ રીતે FD...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
g clip-path="url(#clip0_868_265)">