Kheda Rain : ડાકોરમાં 3 મહિના પહેલા લોકાર્પણ કરેલા બ્રિજમાં પડ્યા મસમોટા ગાબડા, વાહનચાલકોને હાલાકી, જુઓ Video

ડાકોરમાં ચોમાસાની શરુઆતમાં બ્રિજની નબળી કામગીરીની પોલ ખૂલી છે. ડાકોરમાં નવા બનાવવામાં આવેલા ત્રિપાંખીયા બ્રિજ ઉપર બ્રિજના જોઈન્ટ પાસે ગાબડું પડતા વાહનચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો.

Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jul 03, 2024 | 5:01 PM

Gujarat Rain : ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ત્યારે ચોમાસાની શરુઆતમાં બ્રિજની નબળી કામગીરીની પોલ ખૂલી છે. ડાકોરમાં નવા બનાવવામાં આવેલા ત્રિપાંખીયા બ્રિજ ઉપર બ્રિજના જોઈન્ટ પાસે ગાબડું પડતા વાહનચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો.ગત 7 માર્ચે 2024 ના દિવસે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

કરોડોના ખર્ચે બનેલા બ્રિજ પર પહેલા ચોમાસામાં નબળી કામગીરીની પોલ ખુલી છે.ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની બેદરકારીની સામે આવી છે.આ તરફ માર્ચમાં ઉદઘાટન થયેલા બ્રિજમાં ગબડાં પડતા વાહનચાલકોનું કહેવું છે કે ત્રણથી ચાર મહિના પહેલા બનેલ બ્રિજમાં જો ગાબડા પડવાનું શરૂ થઈ જાય તો તો ચોક્કસથી આમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
g clip-path="url(#clip0_868_265)">