AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંકલેશ્વરમાં નર્મદા નદીના પાણી ઘૂસતા જળબંબાકારની સ્થિતિ, મકાનોમાં પહેલા માળ સુધી પાણી પહોંચ્યા,જુઓ Video

અંકલેશ્વરમાં નર્મદા નદીના પાણી ઘૂસતા જળબંબાકારની સ્થિતિ, મકાનોમાં પહેલા માળ સુધી પાણી પહોંચ્યા,જુઓ Video

Ankit Modi
| Edited By: | Updated on: Sep 18, 2023 | 1:22 PM
Share

ગુજરાતમાં વરસાદને (Rain) કારણે બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) પાણીની ભરપૂર આવક થઇ છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં (Ankleshvar) નર્મદા નદીના પૂરના પાણી ઘૂસ્યા છે.

Bharuch : ગુજરાતમાં વરસાદને (Rain) કારણે બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) પાણીની ભરપૂર આવક થઇ છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં (Ankleshwar) નર્મદા નદીના પૂરના પાણી ઘૂસ્યા છે.

આ પણ વાંચો-Vadodara Rain update : મહિસાગર નદીમાં કડાણા ડેમમાંથી 9 લાખ ક્યૂસેક પાણી છોડાયું, કાંઠા વિસ્તાર પાણીમાં ગરકાવ,જુઓ Video

નર્મદા નદીના પૂરના પાણી અંકલેશ્વર તરફના વિસ્તારોના મકાનોમાં ફરી વળ્યા છે. જેના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. મકાનોના પહેલા માળ સુધી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. નર્મદા નદી ભયજનક સપાટીથી 17 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Sep 18, 2023 11:53 AM
g clip-path="url(#clip0_868_265)">