Narmada: એકતાનગર ખાતે યોજાઈ ઓટોમોબાઇલ્સ ક્ષેત્રની નેશનલ કોન્ફરન્સ, કેન્દ્રીય મંત્રીઓ સહિત CM ભૂપેન્દ્ર પટેલે 75 ઇ બસનું કર્યું લોકાર્પણ

દેશમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ લાવવા માટે ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે એકતાનગર ખાતે ભારે ઉદ્યોગોની ચોથા તબક્કાની એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં કેન્દ્રિય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર, અને રાજ્યના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમાં ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 7:45 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  (CM Bhupendra Patel ) નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે એકતાનગર  (Ektanagar) ખાતે આયોજિત ઇન્ડસ્ટ્રી-4.0 વિષય અંતર્ગત ભારે ઉદ્યોગો અને ઓટોમોબાઇલ્સ  (automobiles ) ક્ષેત્રની ભૂમિકા વિષેની પરિષદના શુભારંભ સમારોહમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો તેમજ કેન્દ્રીય મંત્રીઓની સાથે ગુજરાત માટેની 75 નવી ઇલેક્ટ્રીક બસોને  ( Electric buses ) પણ વર્ચ્યૂઅલી પ્રસ્થાન કરાવ્યું હતું. એકતાનગર ખાતે ચોથા તબક્કાની રાષ્ટ્રીય કોન્ફરન્સ આયોજિત કરવાાં આવી હતી. કેન્દ્રિય ભારે ઉદ્યોગમંત્રી ડોકટર મહેન્દ્રનાથ પાંડેએ આ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં દેશમાં 7 હજારથી વધુ ઇલેકટ્રીક બસો દોડાવવામાં આવશે.

નર્મદાના એકતાનગર ખાતે રાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદઘાટન કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, FAME યોજનાના બીજા તબક્કા દરમિયાન દેશમાં ઇ- વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર ટુ- વ્હીલર, થ્રી વ્હીલર, કોર્મશિયલ ફોર વ્હીલર અને બસોને સબસીડી આપી રહી છે અને આગામી સમયમાં દેશમાં 22 હજાર પેટ્રોલપંપ પર ચાર્જીંગ સ્ટેશન લગાવવામાં આવશે .

ઉલ્લેખનીય છે કે, દેશમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ લાવવા માટે ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા  એકતાનગર ખાતે ભારે ઉદ્યોગોની ચોથા તબક્કાની એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં કેન્દ્રિય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર, અને રાજ્યના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમાં ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">