AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નર્મદા: સાંસદ મનસુખ વસાવાએ કર્યો વધુ એક ધડાકો, ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો કર્યો દાવો

નર્મદા: સાંસદ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર મામલે વધુ એક ધડાકો કર્યો છે અને વધુ એક પત્ર મળ્યો હોવાનો દાવો કર્યો છે. આ નનામા પત્રમાં ભાજપ- આપના મોટા નેતાઓના નામ હોવાનો દાવો કરાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2025 | 8:37 PM
Share

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વધુ એક ધડાકો કર્યો છે. ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેનો વધુ એક પત્ર મળ્યાનો વસાવાએ દાવો કર્યો છે. નનમાં પત્રમાં ભાજપ, આપના મોટા નેતાઓના નામ છે. નર્મદા જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચારના આંકડાઓનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. ગરૂડેશ્વરના ગભાણામાં રસ્તો બનાવવા એક નેતાએ તોડપાણી કર્યાનો આરોપ લગાવ્યો છે. ભ્રષ્ટાચારમાં આપ અને ભાજપ નેતાઓની મિલિભગતનો આરોપ લગાવ્યો છે. જિલ્લામાં આટલો ભ્રષ્ટાચાર હોય તો ખબર કેમ ન પડે તેવો સવાલ પણ વસાવાએ કર્યો છે.

તેમણે જણાવ્યુ કે આપના નેતાઓ આટલા આરોપ મુકે છે પરંતુ મારા સિવાય કોઈ બોલતું નથી. આ સાથે તેમણે આપ અને ભાજપના નેતા મળેલા હોવાનો પણ આક્ષેપ કર્યો. અગાઉ પણ મનસુખ વસાવાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ભ્રષ્ટાચારમાં AAP અને ભાજપના કેટલાંક નેતાઓની મિલિભગત છે. અલભત કોઈપણ પક્ષનો નેતા કેમ ન હોય તેના વિરુદ્ધ પગલાં લેવાશે.

આ તરફ સાંસદ મનસુખ વસાવા પર ચૈતર વસાવાએ પણ પલટવાર કર્યો છે. ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા સામે માનહાનિનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યુ અમારું નામ લેવાની તેમનામાં હિંમત નથી, અમારા પર આક્ષેપ કરો છો, તો પુરાવા આપો.વધુમાં ચૈતર વસાવાએ કહ્યુ કે નામ આપો નહીંતર માનહાનિનો કેસ કરીશું. ચૈતર વસાવાએ કહ્યુ કે ભજપના નેતાઓ કાર્યક્રમના ખોટા બિલ મુકે છે. અમે ખોટા બિલ સામે સવાલ ઉઠાવ્યો એટલે આક્ષેપ કર્યા.

વંદે માતરમ્: રાષ્ટ્રીય ચેતના જગાવનાર એ ગીત… જેનાથી થથરી ઉઠ્યા અંગ્રેજો અને બની ગયુ બ્રિટીશરોના વિરોધનું મજબૂત હથિયાર

ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
g clip-path="url(#clip0_868_265)">