Kheda : નડિયાદમાં રખડતા શ્વાનનો આતંક, 30થી વધુ લોકોને શ્વાન કરડ્યા, જુઓ Video

ખેડા જિલ્લાના નડિયાદમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. નડિયાદમાં લગભગ 30થી વધુ લોકોને શ્વાન કરડ્યાના કેસ નોંધાયા છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં 37થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2024 | 1:07 PM

ખેડા જિલ્લાના નડિયાદમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. નડિયાદમાં લગભગ 30થી વધુ લોકોને શ્વાન કરડ્યાના કેસ નોંધાયા છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં 37થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- મહેસાણાઃ પામોલ દૂધમંડળીમાં દૂધ ઉત્પાદકોનો હંગામો, પશુઆહાર પર લેવાતા હતા વધુ પૈસા

રખડતા ઢોરની સાથે ગુજરાતમાં હવે જાણે રખડતા શ્વાનનો આતંક પણ વધી ગયો છે. એક પછી એક શ્વાન કરડવાની ઘટનાઓ સામે આવી રહી છે. નડિયાદમાં સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે સાંજે 4 વાગ્યા બાદ દર્દીઓની લાગી લાઈન લાગેલી જોવા મળી હતી. નડિયાદમાં રખડતા શ્વાનના આતંકને કારણે સ્થાનિકો ભયભીત જોવા મળી રહ્યા છે. શારદા મંદિર રોડ, ઝલક રિંગ રોડ, શાક માર્કેટ, સંતરામ રોડ, વીકેવી રોડ, વાણીયાવાડ વિસ્તાર, કિડની હોસ્પિટલ વિસ્તારમાં શ્વાને બચકા ભર્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">