Rajkot News : વરસાદે તંત્રની પોલ ખોલતા જ ધોરાજીમાં રાજકારણ ગરમાયું, રસ્તાઓ પર જોવા મળ્યા ઠેર ઠેર ખાડા, જુઓ Video

રાજકોટના ધોરાજીમાં વરસાદે તંત્રની પોલ ખોલી છે.ધોરાજી શહેરમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. ધોધમાર વરસાદ બાદ નવા રસ્તા પણ ધોવાયા છે. રસ્તાઓ પર ઠેર- ઠેર ખાડા પડ્યા છે. જેના પગલે રાજકારણ ગરમાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2024 | 11:08 AM

સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ અનેક તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે રાજકોટના ધોરાજીમાં વરસાદે તંત્રની પોલ ખોલી છે.ધોરાજી શહેરમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. ધોધમાર વરસાદ બાદ નવા રસ્તા પણ ધોવાયા છે. રસ્તાઓ પર ઠેર- ઠેર ખાડા પડ્યા છે. માર્ગ પર ખાડા’રાજને લીધે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

ધોરાજીમાં રાજકારણ ગરમાયું

ટ્રાફિક જામ, અકસ્માતથી સ્થાનિકો પરેશાન છે. રસ્તાઓનું વહેલી તકે સમારકામ કરાવવાની સ્થાનિકોની માગ છે. તેમજ કોન્ટ્રાકટર સામે કાર્યવાહીની માગ ઉઠી છે. જો કે નવા બનાવેલા રોડનું ધોવાણ થતા ધોરાજીમાં રાજકારણ ગરમાયુ છે.

કોંગ્રેસે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યો છે. રોડની કામગીરી મળતીયાઓને આપ્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. તેમજ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી અંગે ભાજપ મૌન હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. ભાજપે કોંગ્રેસ પક્ષ પર પ્રતિ આક્ષેપ પણ કર્યા છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">