Porbandar Rain : આકાશી આફત આવતા રાહત રસોડુ શરુ, 2 હજાર લોકો માટે ગરમાગરમ ભોજનની કરાઇ વ્યવસ્થા – જુઓ Video

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પોરબંદરમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદ થતા રાહત રસોડું શરુ કરવામાં આવ્યુ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 550 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2024 | 4:24 PM

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પોરબંદરમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદ થતા રાહત રસોડું શરુ કરવામાં આવ્યુ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 550 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. સ્થળાંતર કરેલા લોકો માટે સવાર સાંજનું રસોડું શરુ કરવામાં આવ્યુ છે. રેડક્રોસ સોસાયટી તાલુકા શાખા અને પાયોનિયર કલબ દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. 2 હજાર લોકોને ગરમાગરમ ભોજન મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ

બીજી તરફ યાત્રાધામ દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે ભદ્રકાળી ચોકની 100 જેટલી દુકાનો અને 30 હોટલોમાં વરસાદની પાણી ભરાયા છે. તો આ તરફ બેટ દ્વારકામાં VIP પાર્કિંગની દિવાલ ધરાશાયી થઈ હતી. રાવળા તળાવના વિકાસ બાદ દર વર્ષે પાણી ભરાતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે. ભદ્રકાળી ચોક, રબારી ગેટ, તિનબત્તી ચોકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઠેર – ઠેર પાણીથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">