Vadodara Rain: શિનોર તાલુકા પાસે નર્મદા નદીમાં પૂર, સ્થિતિ વધુ વણસતા SDRFની ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી, જુઓ Video

વડોદરાના શિનોર તાલુકા પાસે નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વડોદરાના બરકાલ ગામે નદીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે નર્મદા નદી કાંઠા વિસ્તારના 11 ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ માલસર ગામના 15 જેટલા લોકોનું સ્થળાંતર સ્થળાંતર કરવામાં આવ્યુ છે.આ તરફ બરકાલ ગામમાંથી પણ 7 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. નદી કાંઠા વિસ્તારમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે લઇ જવાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 10:34 AM

Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વડોદરાના શિનોર તાલુકા પાસે નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વડોદરાના બરકાલ ગામે નદીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે નર્મદા નદી કાંઠા વિસ્તારના 11 ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ માલસર ગામના 15 જેટલા લોકોનું સ્થળાંતર સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : Vadodara Rain Breaking: કરજણના પરા અને નાની સાયર ગામમાં નદીના પાણી ફરી વળ્યા, NDRFની ટીમે 16 લોકોને બચાવ્યા

આ તરફ બરકાલ ગામમાંથી પણ 7 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. નદી કાંઠા વિસ્તારમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે લઇ જવાયા છે. સ્થિતિ વધુ વણસતા SDRFની ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં મદદે પહોંચી છે. અનેક વિસ્તારમાં હજી લોકો ફસાયેલા હોવાની માહિતી મળી છે. ફસાયેલા લોકોના રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી છે તો વડોદરાના કરજણ તાલુકા પરા ગામના તમામ લોકોને સ્થળાંતર કરી નારેશ્વર આશ્રમમાં લઈ જવામાં આવ્યા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video
23 સપ્ટેમ્બરથી અંબાજી મેળાનો થશે પ્રારંભ, તંત્ર એક્શનમાં
23 સપ્ટેમ્બરથી અંબાજી મેળાનો થશે પ્રારંભ, તંત્ર એક્શનમાં
સ્નાતકોને આઈટી ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
સ્નાતકોને આઈટી ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
અંબાલાલ પટેલે વ્યક્ત કરી વાવાઝોડાની આગાહી, 12 ઓક્ટો સુધીમા ત્રાટકી શકે
અંબાલાલ પટેલે વ્યક્ત કરી વાવાઝોડાની આગાહી, 12 ઓક્ટો સુધીમા ત્રાટકી શકે
ડૉક્ટર સાથે મારામારી કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું
ડૉક્ટર સાથે મારામારી કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું
રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, મનપા ચિંતિત
રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, મનપા ચિંતિત