Chhota udepur : પાનેજ ગામના યુવકની આત્મહત્યા મામલે પરિવારજનોનો હોબાળો, મૃતદેહ લઇ પોલીસ મથક પહોંચ્યા, જુઓ Video

પાનેજ ગામનો 18 વર્ષીય યુવક છેલ્લા ત્રણ દિવસથી લાપતા હતો, પરિવારજનો છેલ્લા ત્રણ દિવસથી તેની શોધખોળ કરી રહ્યા હતા.આખરે હાલોલ નજીક કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જે પછી મૃતકના પરિવારજનો મૃતદેહ લઇને પોલીસ મથકે પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2024 | 9:26 AM

છોટાઉદેપુર જિલ્લાના પાનેજ ગામના યુવકની આત્મહત્યા કરવા મામલે પરિવારજનોએ અનેક આક્ષેપ કર્યા છે. યુવક જે સ્થળે નોકરી કરતો હતો, ત્યાંના માલિકે નુકસાનીની ભરપાઇ માટે દબાણ કરતા યુવક તણાવમાં હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે. સાથે જ પોલીસ ફરિયાદ નોંધી ન્યાય આપવાની માગ કરી રહ્યા છે.

પાનેજ ગામનો 18 વર્ષીય યુવક છેલ્લા ત્રણ દિવસથી લાપતા હતો, પરિવારજનો છેલ્લા ત્રણ દિવસથી તેની શોધખોળ કરી રહ્યા હતા.આખરે હાલોલ નજીક કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જે પછી મૃતકના પરિવારજનો મૃતદેહ લઇને પોલીસ મથકે પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો.

આ પણ વાંચો-રાજકોટમાં માત્ર 13 લાખ રુપિયામાં ખરીદી શકશો વિશાળ ઘર, જલદીથી જાણી લો ઘર ખરીદીની છેલ્લી તારીખ

પોલીસને જાણ કરાઇ હોવા છતા યુવકની શોધખોળ ન કર્યાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. પરિવારજનોએ યુવક જ્યાં નોકરી કરતો હતો ત્યાંના માલિક પર આક્ષેપ લગાવ્યો છે કે યુવક નોકરી કરતો હતો ત્યાં તેના દ્વારા નુકસાન થયુ હતું, જેથી માલિક નુકસાની વસુલવા દબાણ કરતો હતો. માલિકે યુવકનું બાઇક પણ પડાવી લીધાનો આરોપ લગાવ્યો છે. માલિક સામે ગુનો નોંધવા મૃતકના પરિજનોએ માગ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">