Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નડિયાદમાં MGVCLની ગંભીર બેદરકારી, ચંપા તલાવવડી પાસે પડ્યા છે ખુલ્લા વીજ વાયરો- Video

નડિયાડના ચંપા તલાવડી પાસે આંગણવાડી નજીક ખુલ્લા પડેલા જીવતા વીજ વાયરોને કારણે બાળકો ગંભીર જોખમમાં છે. MGVCLની બેદરકારીને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. આંગણવાડી સંચાલક અને સુપરવાઇઝર બંનેએ GEBને જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2025 | 7:29 PM

નડિયાદમાં આવેલી ચંપા તલાવડી પાસે એક આંગણવાડી છે. અહીં ફુલ જેવા બાળકો જીવતા વાયર વચ્ચે અભ્યાસ કરી રહ્યાં છે. જો કોઇ દિવસ બાળક રમતા રમતા વીજ ડીપી પાસે પહોંચી જશે તો કોઇનો વ્હાલસોયો કારણ વિના કાળનો કોળિયો બની જશે.

નડિયાદ મહાનગર પાલિકામાં MGVCLની ગંભીર બેદરકારી જોવા મળી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ચંપા તલાવડી પાસે વીજ વાયરો ખુલ્લી હાલતમાં જોવા મળ્યા. જોવાની વાત એ છે કે વીજ dp પાસે જ આંગણવાડી કેન્દ્ર ચાલી રહ્યું છે. બાળકો પોતાની મોજ મસ્તીમાં હોય છે. સમગ્ર મામલે આંગણવાડી કેન્દ્ર સંચાલકને જ્યારે પુછવામાં આવ્યું ત્યારે તેઓ આ મુદ્દે પહેલા બોલવા તૈયાર ન હતા પરંતુ પછી તેમણે પોતાની જવાબદારી ન હોવાનું કહી છટકવાનો પ્રયાસ કર્યો.

તો અમે સુપરવાઇઝર સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે GEBને અગાઉ જાણ કરી હતી. પરંતુ તેમણે કામ કર્યું નથી. ત્યારે અમે ફરી જાણ કરી છે.

Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો
મચ્છરને નથી ગમતી આ ગંધ, આ વસ્તુ ઘરમાં રાખવામાં આવે તો મચ્છર થઇ જશે છુમંતર
Jioનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ ! માત્ર 895માં મળી રહી 336 દિવસની વેલિડિટી
ક્રિકેટનો ભગવાન સચિન તેંડુલકર મંદિરમાં કોની પૂજા કરે છે?
બોલિવુડ અભિનેતા વરુણ ધવનના પરિવારમાં કોણ કોણ છે, જાણો

હાલ તો એકબીજાને ખો આપવામાં આવી રહી છે. આશા રાખીએ કે ઝડપથી આ અંગે MGVCL ત્વરીત કાર્યવાહી કરે જેથી ભુલકાઓના માથે ઝળુંબતું જોખમ ટળી જાય.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">