Rajkot : એક ફાયર બ્રિગેડ ખરાબ, બીજાનું પાણી પુરુ, ત્રીજાએ આવી ગેરેજમાં લાગેલી આગ પર મેળ્યો કાબૂ, જુઓ Video

રાજકોટના જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ બુઝાવવા આવેલા ફાયર ફાઈટરની સિસ્ટમ જ ચાલુ ન થઈ. બીજુ ફાયર ફાઈટર આવતા તેનું પાણી પણ થોડી મિનિટોમાં ખાલી થયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2024 | 3:00 PM

રાજકોટમાં પાલિકાના ફાયર ફાઈટરોની ઘોર બેદરકારી સામે આવી છે. રાજકોટના જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ બુઝાવવા આવેલા ફાયર ફાઈટરની સિસ્ટમ જ ચાલુ ન થઈ. બીજુ ફાયર ફાઈટર આવતા તેનું પાણી પણ થોડી મિનિટોમાં ખાલી થયુ છે.

ફાયર બ્રિગેડ શરુ ન થતા ફાયર જવાનો અને સ્થાનિકો વચ્ચે માથાકૂટ થઈ હતી. જો કે ત્રીજું ફાયર ફાઇટર બોલાવતા સદનસીબે આગ પર કાબુ મેળવાયો. પરંતુ ફાયર બ્રિગેડની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે.

બીજી તરફ સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ઈ-બાઈકના શોરૂમમાંવિકરાળ લાગી છે. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">