બાદલપરા ગામમાં કરાયેલા ડિમોલિશન સામે સ્થાનિકોનો વિરોધ, કોંગ્રેસે કહ્યુ રાજકીય ઈશારે હટાવાયુ દબાણ

ગીરસોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં ડિમોલિશનની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. સ્થાનિકોએ આ કામગીરીને અયોગ્ય ગણાવી તો કોંગ્રેસ નેતા હીરા જોટવાએ રાજકીય ઈશારે ડિમોલિશન કરાયુ હોવાનો આરોપ લગાવ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2024 | 7:23 PM

ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં ડિમોલિશન કરવામાં આવ્યું . જ્યાં પહેલા નોટિસ આપવામાં આવી અને બાદમાં ડિમોલીશન કરવામાં આવ્યુ. અનેક સ્થાનિકોએ નોટિસ બાદ તેમને સાંભળવાની તક ન આપી હોવાનું જણાવ્યુ. ટિસ બાદ બાદલપરા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને કલેકટરને અરજી આપીને મિલ્કતની માપણીની માગ કરી. તો ઘણા સ્થાનિકોએ ડિમોલિશનને યોગ્ય ગણાવ્યુ.

કોંગ્રેસ નેતા હીરા જોટવાએ આ ડિમોલીશન રાજકીય ઈશારે થયુ હોવાનું જણાવ્યુ ને ધારાસભ્ય ભગવાન બારડ પર આક્ષેપ કર્યો અને કહ્યું કે બાદલપરા ગામ ભગવાન બારડનું છે અને તેમના ઈશારે સરકારી જમીનનું ડિમોલિશન કર્યુ જણાવ્યુ. આ મામલે ભગવાન બારડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે જિલ્લાભરમાં આ કામગીરી ચાલે છે. મામ સરકારી જગ્યાઓ પર ડિમોલિશન થઈ રહ્યું છે અને કોંગ્રેસના આક્ષેપ પાયાવિહોણા છે

આ મામલે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું છે કે મુખ્યમંત્રીના સૂચના અભિયાન મૂજબ ગીર સોમનાથ જિલ્લાના વિવિધ ગામોમાં ડિમોલિશન કર્યુ હોવાનું જણાવ્યુ. સાથે આ ડિમોલિશનમાં કોઈ પણ પ્રકારનો રાજકીયહસ્તક્ષેપ કે કીન્નાખોરી ન હોવાનું જણાવ્યું

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">