Gujarati Video: સિંહ ગર્જના ડી-લિસ્ટિંગની મહારેલીમાં જોડાવા માટે દાહોદથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ જવા રવાના

ડી-લિસ્ટિંગની મહારેલીમાં જોડાવા માટે દાહોદ જિલ્લામાંથી મહારેલીમાં જોડાવા માટે 300થી વધુ બસો રવાના થઈ છે. અંદાજે 17 હજાર લોકો રેલીમાં જોડાવા અમદાવાદ રવાના થયા છે. ધર્માંતરણ કરેલા લોકોને STના લાભની યાદીમાંથી દૂર કરવા કરી માગ.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 5:00 PM

Dahod: સિંહ ગર્જના ડી-લિસ્ટિંગની મહારેલીમાં જોડાવા માટે દાહોદથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ જવા રવાના થયા છે. દાહોદ જિલ્લામાંથી મહારેલીમાં જોડાવા માટે 300થી વધુ બસો રવાના થઈ છે. અંદાજે 17 હજાર લોકો રેલીમાં જોડાવા અમદાવાદ રવાના થયા છે. આદિવાસી સમાજની એક જ માગ છે કે ધર્માંતરણ કરેલા લોકોને STના લાભની યાદીમાંથી દૂર કરવામાં આવે.

આ પણ વાંચો : ચાંદખેડાની શિબાની રોય મિસીસ અર્થ ક્વીન બની, અમદાવાદના મેયરે શુભેચ્છા પાઠવી

અમદાવાદ ખાતે રેલી યોજવા જય રહી છે. જેમાં દાહોદથી કેટલાક લોકો જોડાવાના છે. જનજાતિ સમુદાયના લોકોએ કહ્યું કે, ધર્મ બદલે છે તેમના માટે જઈ રહ્યા છીએ. બહારથી આવેલા લોકો STના લાભ લઈ રહ્યા છે તેના વિરોધમાં આ સભા યોજાવા જઈ રહી હોવાનું જણાવ્યુ હતું. ધર્માંતરણ કરીને STના લાભ જે લોકો લઈ રહ્યા છે. તેવ લોકોને કારણે આદિવાસી લોકોને લાભ નહીં મળી રહ્યા હોવાનું જણાવ્યુ હતું.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">