સરદાર સરોવર ડેમની જળ-સપાટીમાં વધારો, 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે, ડેમમાં હાલ 45,129 ક્યુસેક પાણીની આવક

ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. હાલ ડેમમાંથી 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. ડેમમાં ઉપરવાસમાંખથી હાલ 45 હજાર 129 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2024 | 7:25 PM

ગુજરાતની જીવાદોરી એવા સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. પાણીની આવક વધતા હવે વીજળીનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. રિવપરબેડ પાવરહાઉસના 5 ટર્બાઈન શરૂ કરવામાં આવશે. ડેમમાંથી 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. ડેમની સપાટીમાં 24 કલાકમાં 52 સે.મી.નો વધારો થયો છે. જે બાદ હવે સરદાર સરોવર ડેમની સપાટી 120.31 મીટરે પહોંચી છે.

ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાં ભારે વરસાદથી હાલ ડેમમાં 45 હજાર 129 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી કેનાલમાં 9,731 ક્યુસેક અને નર્મદા નદીમાં 609 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.

આ તરફ નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. ડેડિયાપાડા અને સાગબારામાં 6 ઈંચ વરસાદ પડતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. કરજણ ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. નદીકાંઠા વિસ્તારના 6 ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે. ભદામ, તોરણા, ભચરવાળા, હજરપુરા, ધાવપોર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">